અમરેલીમાં ત્રણ ઘરફોડ ચોરીના કેસમાં 1994થી નાસતો ફરતો વોન્ટેડ આરોપી ઝડપાયો

અમરેલીમાં ત્રણ ઘરફોડ ચોરીના કેસમાં 1994થી નાસતો ફરતો વોન્ટેડ આરોપી ઝડપાયો

અમરેલી જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓ પકડી પાડવા માટે ઝૂંબેશ હાથ ધરી છે. અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ, નાયબ પોલીસ અધિક્ષક એચ.બી વોરાની સીધી સૂચના હેઠળ નાસતા કરતા આરોપીઓ તથા જેલમાંથી પેરોલ/ફર્લો તથા વચગાળાના જામીન રજા પરથી ફરાર કેદીઓને પકડવાની કવાયત હાથ ધરી છે. ત્યારેરાજુલા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. એ.એમ.રાધનપરા તથા તેમની સર્વેલન્સ સ્કોડ ટીમ દ્વારા અમરેલી જિલ્લાના કુલ-03 પોલીસ સ્ટેશનના અલગ અલગ ઘરફોડ ચોરીઓના ગુન્હાઓના કામે 1994થી પકડવાના બાકી અને પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા છેલ્લા 28 વર્ષથી નાસતા ફરતાં વોન્ટેડ આરોપીને રાજુલા પોલીસ સ્ટેશનના હિંડોરણા ચોકડી નજીકથી ચોકકસ બાતમી આધારે પકડી પાડી આગળની કાર્યવાહી માટે લાગતા વળતા પોલીસ સ્ટેશનનને સોંપવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.

વોન્ટેડ પકડાયેલ આરોપી
માનસીંગ રંગા ઉર્ફે રંગલા મોહનીયા ઉવ.70 ધંધો મજુરી રહે.કાટુ ગામ બીલવાલ ફળીયુ તા.ધાનપુર જી.દાહોદ

વોન્ટેડ આરોપી વિરુદ્ધ અમરેલી સીટી સાવરકુંડલા ટાઉન સહિત પોલીસ સ્ટેશનમાં તેમના વિરુદ્ધ ગુન્હા નોંધાયેલા છે. હવે જે તે પોલીસ તેમની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરશે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow