વોર 2'નું રોમેન્ટિક ટ્રેક 'આવાં જવાં' રિલીઝ

વોર 2'નું રોમેન્ટિક ટ્રેક 'આવાં જવાં' રિલીઝ

બોલિવૂડની અપકમિંગ એક્શન-થ્રિલર ફિલ્મ ‘વોર 2’નું પહેલું ગીત રિલીઝ થઈ ગયું છે. 'આવાં જવાં' ગીતમાં હૃતિક રોશન અને કિયારા અડવાણીનો રોમેન્ટિક અંદાજ જોવા મળી રહ્યો છે. અરિજિત સિંહ અને નિકિતા ગાંધીના અવાજમાં ગવાયેલું આ ગીત દર્શકોને ખૂબ જ પસંદ આવી રહ્યું છે. ‘વોર 2’ની હિરોઈનના ખાસ દિવસ એટલે કે કિયારા અડવાણીના બર્થ ડે પર ગીત રિલીઝ કરવામાં આવ્યું છે.

કિયારા-હૃતિકની કેમેસ્ટ્રીનો જાદુ 'વોર 2'નું 'આવાં જવાં' ગીત રોમેન્ટિક ટ્રેક છે. આ ગીતમાં કિયારા અડવાણી અને હૃતિક રોશનની કેમેસ્ટ્રી ખૂબ જ સુંદર રીતે બતાવવામાં આવી છે. ગીતમાં જોઈ શકાય છે કે બંને કલાકારો આ ક્ષણનો ખૂબ આનંદ માણી રહ્યા છે. સાથે જ ગીતમાં એક્ટ્રેસનો પહેલીવાર ઓનસ્ક્રિન બિકીની અવતાર પણ જોઈ શકાય છે. કિયારા-હૃતિકનો રોમેન્ટિક અંદાજ યુવાનોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

આવાં જવાં' ગીતની વાત કરીએ તો, તે અરિજિત સિંહ અને નિકિતા ગાંધી દ્વારા ગાવામાં આવ્યું છે. આ ગીતના શબ્દો અમિતાભ ભટ્ટાચાર્ય દ્વારા લખાયેલા છે. સંગીત પ્રીતમે આપ્યું છે. અરિજિતનો અવાજ લોકોને દિવાના બનાવી રહ્યો છે. કિયારા અડવાણીએ આ ગીત તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યું છે, જેની પોસ્ટ પર નેટીઝન્સ કોમેન્ટ કરી રહ્યા છે અને ગીતને ખૂબ જ સુંદર પ્રતિસાદ મળી રહ્યો છે. ઉપરાંત, ચાહકો તેને જન્મદિવસની શુભેચ્છાઓ પણ પાઠવી રહ્યા છે.

Read more

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow
સિઝનમાં પહેલીવાર નર્મદા ડેમના 10 દરવાજા ખોલાયા

સિઝનમાં પહેલીવાર નર્મદા ડેમના 10 દરવાજા ખોલાયા

મધ્ય પ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડવામાં આવતા ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. જેને પગલે આજે (31

By Gujaratnow
મોદી રાજ્યસભામાં ન પહોંચ્યા, ખડગેએ કહ્યું- આ ગૃહનું અપમાન

મોદી રાજ્યસભામાં ન પહોંચ્યા, ખડગેએ કહ્યું- આ ગૃહનું અપમાન

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પર ખાસ ચર્ચામાં લગભગ દોઢ કલાક ભાષણ આપ્યું. સાંજે 7 વાગ્યે જ્યારે તે

By Gujaratnow