વોડાફોન-આઇડિયા સંકટમાં!

વોડાફોન-આઇડિયા સંકટમાં!

ટેલિકોમ સેક્ટરમાં રિલાયન્સ જીયોના આગમન બાદથી જોવા મળી રહેલી સ્પર્ધા વચ્ચે ત્રીજા સૌથી મોટા ટેલિકોમ-ઓપરેટર વોડાફોન-આઇડિયા સંકટના દોરમાંથી પસાર થઇ રહી છે. કંપનીના યૂઝર્સમાં સતત ઘટાડાને કારણે ખોટ પણ વધી રહી છે. જેને કારણે હવે કંપનીના સંચાલનને લઇને પણ અનિશ્વિતતાનો માહોલ છે.

એક સમયે દેશમાં સૌથી મોટી ટેલિકોમ કંપનીનો ખિતાબ હાંસલ કરનારી VIએ જુલાઇ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 60 લાખ યૂઝર્સ ગુમાવ્યા છે. અગાઉના ક્વાર્ટરમાં પણ 34 લાખ યૂઝર્સ ઘટ્યા હતા. વોડાફોન-આઇડિયાનો યૂઝર બેઝ ઘટીને 23.44 કરોડ નોંધાયો છે. જે રિલાયન્સ જીયોના યૂઝર્સ બેસ કરતાં અડધો છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં પણ કંપનીની ખોટ વધીને 7595 કરોડ રૂપિયા નોંધાઇ હતી.

Read more

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

જૂનાગઢના માંગરોળ તાલુકામાં બ્રિજનો સ્લેબ ધરાશાયી થયાના 17 દિવસમાં જ રાજકોટમાં નિર્માણાધીન બ્રિજમાં ગાબડું પડ્યું છે. રાજકોટ-જામનગર હાઈવે પર નિ

By Gujaratnow
ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow