વિરાટે કહ્યું- હું 40-50 રનથી ખુશ થનારાઓમાંથી નથી

વિરાટે કહ્યું- હું 40-50 રનથી ખુશ થનારાઓમાંથી નથી

અમદાવાદ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાની સામે 186 રનની ઇનિંગે વિરાટ કોહલીને ઘણી રાહત આપી દીધી છે. વિરાટે કહ્યું હતું કે તે 40-50 રનથી ખુશ થનારો માણસ નથી. તેઓ જાણે છે કે 150 રન બનાવીને ટીમની મદદ કરી શકે છે, પરંતુ લાંબા સમયથી આવું ના કરી શકવાના કારણે તેમને વસવસો રહી ગયો હતો. જોકે હવે આ 186 રનની ઇનિંગ પછી તેઓ ઘણી રાહત અનુભવી છે. અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઈનલમાં કોઈ જ પ્રકારના તણાવમાં નહીં રહે.

વિરાટે આ વાત એક વીડિયોમાં કહી હતી, જેને BCCIએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર પોસ્ટ કરી હતી. આ વીડિયોમાં કોચ રાહુલ દ્રવિડ પણ છે. દ્રવિડે કહ્યું હતું કે તેઓ પણ ઇચ્છે છે કે તેમના હેડ કોચ રહેતા વિરાટ સેન્ચુરી ફટકારે અને ડ્રેસિંગ રૂમમાં આ મોમેન્ટને માણી શકે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow