Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
National

જેલમાં સત્યેન્દ્ર જૈનનો જમવાનો VIDEO સામે આવ્યો!

Gujaratnow1 min read
જેલમાં સત્યેન્દ્ર જૈનનો જમવાનો VIDEO સામે આવ્યો!

ભાજપે બુધવારે દિલ્હીના મંત્રી સત્યેન્દ્ર જૈનનો નવો વીડિયો જાહેર કર્યો છે. જેમાં એક વ્યક્તિ તેને જેલમાં ભોજન પીરસતો જોવા મળે છે. આ પહેલા તેના ઘણા વીડિયો સામે આવ્યા છે, જેમાં તેઓ જેલમાં મસાજ કરાવતા જોવા મળી રહ્યા હતા. આ મામલે હવે સવાલ એ ઉઠ્યા કરે છે કે આખરે જેલના વીડિયો બહાર કેવી રીતે આવી જાય છે.

ભાજપે કહ્યું- સત્યેન્દ્ર જૈનને જેલમાં સ્વાદિષ્ટ ભોજન પીરસવામાં આવે છે. કેજરીવાલે VIP મજા માટે વ્યવસ્થા કરી છે. લાગે છે કે તે જેલમાં નથી પરંતુ કોઈ રિસોર્ટમાં એન્જોય કરી રહ્યો છે.સત્યેન્દ્ર જૈન મની લોન્ડરિંગના આરોપમાં તિહારમાં સજા ભોગવી રહ્યા છે.

સત્યેન્દ્ર જૈન તિહારમાં મની લોન્ડરિંગના આરોપમાં જેલમાં છે. જેલમાં મસાજ કરવાના આરોપ પર આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે તેમની તબિયત ખરાબ છે અને ડોક્ટરની સલાહ પર તેમને ફિઝિયોથેરાપી આપવામાં આવી રહી છે. જો કે, કેટલાક અહેવાલોમાં જેલ અધિકારીઓને ટાંકીને દાવો કરવામાં આવ્યો હતો કે મસાજ કરનાર ફિઝિયોથેરાપિસ્ટ ન હતો, પરંતુ બળાત્કારના કેસનો આરોપી હતો.

Gujaratnow1 min read

Related News