પીએમ મોદી કાલે 75 હજાર યુવકોને નિમણૂકપત્ર આપશે

પીએમ મોદી કાલે 75 હજાર યુવકોને નિમણૂકપત્ર આપશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે દસ લાખ યુવાનોને રોજગારી આપવાનું અભિયાન શરૂ કરશે. આ કાર્યક્રમને ‘રોજગારી મેળો’ નામ અપાયું છે. તેમાં 75 હજાર યુવાનોને નિમણૂકપત્ર અપાશે. વડાપ્રધાને આ વર્ષે જૂનમાં જ સરકારનાં વિવિધ મંત્રાલયો અને વિભાગોને મિશન મોડથી દસ લાખ હોદ્દા પર ભરતી કરવાનો નિર્દેશ કર્યો હતો.

દેશભરમાં પસંદગી પામેલા નવા કર્મચારીઓને ભારત સરકારના વિવિધ 38 મંત્રાલય અને વિભાગોમાં નિમણૂક અપાશે. આ નિમણૂકો કેન્દ્ર સરકારમાં ગ્રેડ એ, બી અને સી સ્તરના હોદ્દા પર થશે. આ નિમણૂકોમાં કેન્દ્રીય સશસ્ત્ર દળોના કર્મીઓ, કોન્સ્ટેબલ, એડીસી, સ્ટેનો, પીએ, આઈટી ઇન્સ્પેક્ટર અને એમટીએસ વગેરે સામેલ છે.

Read more

સૌરાષ્ટ્રના પ્રખ્યાત સળગતી ઈંઢોણીના રાસની તૈયારી શરૂ

સૌરાષ્ટ્રના પ્રખ્યાત સળગતી ઈંઢોણીના રાસની તૈયારી શરૂ

ગુજરાતના સૌથી લાંબા તહેવાર નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ખેલૈયાઓએ અત્યારથી જ ગરબાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તો બીજી તરફ સૌરાષ્

By Gujaratnow
મસ્કને પછાડી ઓરેકલના કો-ફાઉન્ડર લેરી એલિસન વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ

મસ્કને પછાડી ઓરેકલના કો-ફાઉન્ડર લેરી એલિસન વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ

ઓરેકલના કો-ફાઉન્ડર લેરી એલિસન હવે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. કંપનીના શેરમાં એક જ દિવસમાં 41% થી વધુના ઉછાળાને કારણે, તેમની કુલ સંપત્તિમા

By Gujaratnow