પીએમ મોદી કાલે 75 હજાર યુવકોને નિમણૂકપત્ર આપશે

પીએમ મોદી કાલે 75 હજાર યુવકોને નિમણૂકપત્ર આપશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે દસ લાખ યુવાનોને રોજગારી આપવાનું અભિયાન શરૂ કરશે. આ કાર્યક્રમને ‘રોજગારી મેળો’ નામ અપાયું છે. તેમાં 75 હજાર યુવાનોને નિમણૂકપત્ર અપાશે. વડાપ્રધાને આ વર્ષે જૂનમાં જ સરકારનાં વિવિધ મંત્રાલયો અને વિભાગોને મિશન મોડથી દસ લાખ હોદ્દા પર ભરતી કરવાનો નિર્દેશ કર્યો હતો.

દેશભરમાં પસંદગી પામેલા નવા કર્મચારીઓને ભારત સરકારના વિવિધ 38 મંત્રાલય અને વિભાગોમાં નિમણૂક અપાશે. આ નિમણૂકો કેન્દ્ર સરકારમાં ગ્રેડ એ, બી અને સી સ્તરના હોદ્દા પર થશે. આ નિમણૂકોમાં કેન્દ્રીય સશસ્ત્ર દળોના કર્મીઓ, કોન્સ્ટેબલ, એડીસી, સ્ટેનો, પીએ, આઈટી ઇન્સ્પેક્ટર અને એમટીએસ વગેરે સામેલ છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow