Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
🌏 World

ન્યૂઝક્લિક વેબસાઇટના ફાઉન્ડર સહિત બે પત્રકારની ધરપકડ

Gujaratnow1 min read
ન્યૂઝક્લિક વેબસાઇટના ફાઉન્ડર સહિત બે પત્રકારની ધરપકડ

મંગળવારે 3 ઓક્ટોબરની રાત્રે, દિલ્હી પોલીસે ન્યૂઝક્લિક વેબસાઇટના સ્થાપક પ્રબીર પુરકાયસ્થ અને અન્ય પત્રકાર અમિત ચક્રવર્તીની ધરપકડ કરી હતી. તેમના પર વિદેશી ફંડિંગ લેવાનો આરોપ છે. સવારે 30થી વધુ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. 9 મહિલાઓ સહિત 37 લોકોની પૂછપરછ કરવામાં આવી હતી.

અગાઉ ન્યૂઝક્લિક સાથે સંકળાયેલા પત્રકારો અભિસાર શર્મા, ઉર્મિલેશ અને પરંજોય ગુહા ઠાકુર્તાને પોલીસ ઉપાડી ગઈ હતી. મુંબઈ પોલીસની એક ટીમ મુંબઈમાં કાર્યકર્તા તિસ્તા સેતલવાડના ઘરે પણ પહોંચી હતી.

આ અહેવાલના આધારે 17 ઓગસ્ટના રોજ ન્યૂઝક્લિક વિરુદ્ધ UAPAની કલમ 153(a) (ધર્મ, જાતિના આધારે વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવુ) અને 120(b) (ગુનાહિત ષડયંત્રમાં ભાગીદારી) સહીત અન્ય ઘણી કલમો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી હતી. એફઆઈઆરનો નંબર 224/2023 છે.

આ દરોડા અંગે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે મારે અહીં કંઈપણ સ્પષ્ટ કરવાની જરૂર નથી. જો કોઈએ ખોટું કર્યું હોય અથવા ખોટા માધ્યમથી રૂપિયા મેળવ્યા હોય, તો તપાસ એજન્સીઓ નિર્ધારિત ગાઈડલાઈન મુજબ તપાસ કરવા માટે સંપૂર્ણપણે સ્વતંત્ર છે.

Gujaratnow1 min read

Related News