જેતપુર પંથકની તરુણીને ભગાડી દુષ્કર્મ આચરનારા બે વિધર્મીની ધરપકડ કરાઇ

જેતપુર પંથકની તરુણીને ભગાડી દુષ્કર્મ આચરનારા બે વિધર્મીની ધરપકડ કરાઇ

જેતપુર તાલુકાના ગામની તરુણીનું અમરેલીના બે મુસ્લિમ યુવાનએ અપહરણ કરી દુષ્કર્મ કર્યાની તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. લવજેહાદના આ બનાવમાં અપહરણ કરનાર બંને વિધર્મી યુવાન તરુણીને પરત મૂકવા આવ્યા ત્યારે એ સમયે તરુણીના પિતાએ યુવાનોની મદદથી બંનેને ઝડપી પોલીસને હવાલે કર્યા હતા.

લવજેહાદના બનાવો શહેરી વિસ્તાર પૂરતા મર્યાદિત રહ્યા નથી પરંતુ હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ લવજેહાદે પગપેસારો કર્યો છે. જેમાં જેતપુર તાલુકાના એક ગામની તરુણી એકાદ વર્ષ પૂર્વે અમરેલીના લોહાણા મહાજન વાડી સામે, બહારપુરા, ઘાંચીવાડ વિસ્તારમાં રહેતા સાહિલ કયુમભાઈ પરમાર ઉ.વ. 27 નામના મુસ્લિમ શખ્સ સાથે સોશ્યલ મીડિયાની મદદથી સંપર્કમાં આવી હતી અને ત્યાર બાદ સાહિલે તરુણીના મોબાઈલ નંબર મેળવી તેણી સાથે વાતો ચાલુ કરી હતી. ત્યારબાદ તરુણીના ભોળવીને તેણીને ગામની એક દરગાહે બોલાવી હતી અને સાહિલ ત્યાં તેણીને મળ્યો હતો.

બાદમાં કોઇ પણ રીતે તરૂણીને ભોળવી પોતાના મિત્ર અમીર અલ્તાફભાઈ ચૌહાણ સાથે કારમાં આવી તરુણીનું અપહરણ કરી ગયો હતો અને તેણીને જેતપુર રાજકોટ રોડ ચરખડી ગામના પાટીયા પાસે આવેલા ઋષિ ગેસ્ટ હાઉસ પર લઈ જઈ ત્યાં તેની ઉપર દુષ્કર્મ આચર્યું હતું. અને તેણીને લઈને પરત આવતો હતો ત્યારે તરુણીના ગામના ત્રણે યુવાન તરુણીને કારમાં જોઈ જતાં કાર પાછળ મોટર સાયકલ દોડાવી ઓવરટેક કરી કાર આડે મોટર સાયકલ રાખીને થોભાવીને તરુણીને બહાર કાઢી તેણીના પિતાને જાણ કરી હતી.

Read more

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો

By Gujaratnow