ટ્રેન દુર્ઘટના: 12 કલાક સતત ખડેપગે ડ્યૂટી, છતાં તેમના દર્દની અવગણના

ટ્રેન દુર્ઘટના: 12 કલાક સતત ખડેપગે ડ્યૂટી, છતાં તેમના દર્દની અવગણના

વિશ્વના ચોથા સૌથી મોટા રેલવે નેટવર્કને ગતિ આપવા માટે 14 હજાર એન્જિન સાથે ટ્રેનો ખેંચતા 60 હજારથી વધુ લોકો પાઈલટ અત્યંત મુશ્કેલ પરિસ્થિતિઓમાં પોતાની ફરજ બજાવી રહ્યા છે. આ 14 હજાર એન્જિનમાં ન તો પાણીની વ્યવસ્થા છે, ન તો બેસવા માટે ખુરશીની. 12 કલાક તો ક્યારેક 14 કલાક ખડેપગે ડ્યૂટી કરવી પડે છે.

એક હજારથી વધુ મહિલા લોકો પાઈલટને પણ આ જ સમસ્યાનો સામનો કરવો પડે છે. માત્ર 97 એન્જિનમાં ટોઈલેટ છે. જ્યારે પણ ટ્રેન દુર્ઘટના થાય છે ત્યારે પાઈલટને જવાબદાર ઠેરવે છે, તેમની ખામીઓ શોધે છે, પરંતુ તેમની સમસ્યાઓ પર કોઈ ધ્યાન આપતું નથી. દુર્ઘટના બાદ અધિકારીઓનું ધ્યાન આ સમસ્યાઓ તરફ જાય છે. થોડા દિવસો સુધી સુધારવાના પ્રયાસો થાય છે, પછી સ્થિતિ પહેલા જેવી થઈ જાય છે.

2016માં માનવ અધિકાર પંચે એન્જિનમાં એસી અને ટોઈલેટની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું, પરંતુ હજુ સુધી તેનો અમલ થયો નથી. રનિંગ સ્ટાફ તરફથી 9 કલાકથી વધુ સમય સુધી ડ્યૂટી ન લેવાની ગાઈડલાઈન આવી હતી, પરંતુ તેનો અમલ થયો ન હતો.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow