TMCએ ગિરિરાજ સિંહ પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો

TMCએ ગિરિરાજ સિંહ પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો

અખિલ ભારતીય તૃણમૂલ કોંગ્રેસે શુક્રવારે કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી ગિરિરાજ સિંહ પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. ટીએમસીએ આ અંગે એક પત્ર પણ જારી કર્યો છે. ટીએમસીએ પત્રમાં લખ્યું છે કે, જ્યારે પાર્ટીનું પ્રતિનિધિમંડળ તેમની ઓફિસમાં તેમને મળવા ગયું ત્યારે તેમને ખોટી માહિતી આપવામાં આવી હતી. તેમના અંગત સચિવે તેમને કહ્યું કે તેઓ બિહાર જવા રવાના થયા છે, જ્યારે તેઓ હજુ દિલ્હીમાં હતા.

જણાવી દઈએ કે તૃણમૂલ કોંગ્રેસના સાંસદોના એક પ્રતિનિધિમંડળે બુધવારે 5 એપ્રિલે કેન્દ્રીય મંત્રીને મળવાનો પ્રયાસ કર્યો હતો. તેઓ કેન્દ્ર સરકારની મનરેગા સહિતની યોજનાઓ હેઠળની બાકી રકમ મુક્ત કરવાની માગ સાથે કચેરીએ પહોંચ્યા હતા, પરંતુ મંત્રીને મળી શક્યા ન હતા. આવી સ્થિતિમાં તેમણે મંત્રાલયમાં હાજર અધિકારીઓને પોતાની માગણીઓનું મેમોરેન્ડમ આપ્યું હતું.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow