ભાજપના ત્રણ સાંસદોએ રાહુલ ગાંધીને પત્ર લખ્યો

ભાજપના ત્રણ સાંસદોએ રાહુલ ગાંધીને પત્ર લખ્યો

ભાજપના ત્રણ સાંસદોએ ગુરુવારે રાહુલ ગાંધીને પત્ર લખ્યો છે. જેમાં તે્ણે રાહુલ પર અમેરિકાની મુલાકાત દરમિયાન ભારત વિરુદ્ધ નફરત ફેલાવવાનો આરોપ લગાવ્યો છે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, આ પત્ર ભાજપના સાંસદ રાજ્યવર્ધન રાઠોડ, પરવેશ સાહિબ સિંહ અને પૂનમ મહાજને લખ્યો છે.

પત્રમાં કહેવામાં આવ્યું છે કે રાહુલ ગાંધીના 'મોહબ્બત કી દુકાન' વિશે સાંભળીને ખૂબ આનંદ થયો. જો તેમનો પક્ષ ખરેખર આ માર્ગે ચાલ્યો હોત તો કેટલું સારું થાત, પરંતુ અફસોસ, કોંગ્રેસની કથની અને ક્રિયામાં ઘણો ફરક છે.

ભાજપે પત્રમાં કહ્યું છે કે કોંગ્રેસ પાર્ટી અને ગાંધી પરિવાર માટે નફરત ફેલાવવી એ નવી વાત નથી. તેમણે તેમાં નિપુણતા મેળવી છે. ગાંધી પરિવારના ઈતિહાસના પાના ફેરવવામાં આવે તો નફરતની અનેક વાર્તાઓ જોવા મળશે. આ પરિવારે દેશમાં નફરતનો મેગા મોલ ખોલ્યો છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow