ભાજપના ત્રણ સાંસદોએ રાહુલ ગાંધીને પત્ર લખ્યો

ભાજપના ત્રણ સાંસદોએ રાહુલ ગાંધીને પત્ર લખ્યો

ભાજપના ત્રણ સાંસદોએ ગુરુવારે રાહુલ ગાંધીને પત્ર લખ્યો છે. જેમાં તે્ણે રાહુલ પર અમેરિકાની મુલાકાત દરમિયાન ભારત વિરુદ્ધ નફરત ફેલાવવાનો આરોપ લગાવ્યો છે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, આ પત્ર ભાજપના સાંસદ રાજ્યવર્ધન રાઠોડ, પરવેશ સાહિબ સિંહ અને પૂનમ મહાજને લખ્યો છે.

પત્રમાં કહેવામાં આવ્યું છે કે રાહુલ ગાંધીના 'મોહબ્બત કી દુકાન' વિશે સાંભળીને ખૂબ આનંદ થયો. જો તેમનો પક્ષ ખરેખર આ માર્ગે ચાલ્યો હોત તો કેટલું સારું થાત, પરંતુ અફસોસ, કોંગ્રેસની કથની અને ક્રિયામાં ઘણો ફરક છે.

ભાજપે પત્રમાં કહ્યું છે કે કોંગ્રેસ પાર્ટી અને ગાંધી પરિવાર માટે નફરત ફેલાવવી એ નવી વાત નથી. તેમણે તેમાં નિપુણતા મેળવી છે. ગાંધી પરિવારના ઈતિહાસના પાના ફેરવવામાં આવે તો નફરતની અનેક વાર્તાઓ જોવા મળશે. આ પરિવારે દેશમાં નફરતનો મેગા મોલ ખોલ્યો છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow