શિયાળામાં દરરોજ ખાવું જોઈએ આ એક ફળ, ઈમ્યુનિટી-બ્યુટી સહિત અનેક વસ્તુમાં થશે ફાયદો

શિયાળામાં દરરોજ ખાવું જોઈએ આ એક ફળ, ઈમ્યુનિટી-બ્યુટી સહિત અનેક વસ્તુમાં થશે ફાયદો

શિયાળાની સિઝનમાં દરરોજ નારંગી ખાવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. જેમાં પુષ્કળ માત્રામાં ફાઈબર હોય છે, જે પાચનને મજબૂત કરે છે. ઘુલનશીલ ફાઈબર પેટને લાંબા સમય સુધી ભરેલુ રાખે છે, જેને કારણે તમને વારંવાર ભૂખ લાગતી નથી અને તમારો વજન પણ કાબુમાં રહે છે. જેના કારણે શરીરમાં કેલેરીની માત્રા ઓછી રહે છે.

નારંગીનુ સેવન કરવાથી પથરી થતી નથી

નારંગીનુ સેવન કિડની સ્ટોન થવાની શક્યતાને ઓછુ કરે છે. પેશાબમાં સાઇટ્રેટની કમી થવાથી કિડની સ્ટોન થઇ શકે છે. સાઇટ્રેટ એક સાઇટ્રીક એસિડ હોય  છે, જે સામાન્ય રીતે નારંગી જેવા ખાટ્ટા ફળોમાં હોય છે. નાની પથરીવાળા દર્દીઓને સામાન્ય રીતે એક ગ્લાસ નારંગીનુ જ્યુસ પીવાની સલાહ આપવામાં આવે છે. આ પેશાબમાં સાઇટ્રેટના સ્તરને વધારે છે, જેનાથી પથરી બનવાની શક્યતા ઓછી થાય છે.

નારંગી સ્ટ્રોકનુ જોખમ ઘટાડે છે

ખાટ્ટા ફળ ખાસ કરીને નારંગી સ્ટ્રોકનુ જોખમ ઘટાડે છે. એવુ માનવામાં આવે છે કે નારંગીમાં રહેલ ફ્લેવોનોઈડ્સ હાર્ટની બિમારીઓ વધતા રોકે છે. આ સાથે આ બ્લડ સેલ્સના ફંક્શનને પણ શુદ્ધ કરે છે. નારંગી તમારા હેલ્થ માટે તો સારી છે, પરંતુ આ તમારી સ્કિનને પણ સારી રાખે છે. આ ખીલ, કાળા ધબ્બાને દૂર કરે છે અને સ્કિનને ચમકદાર બનાવે છે.

Read more

મલયાલમ એક્ટ્રેસ રિની જ્યોર્જે કહ્યું, 'પાર્ટી પણ મારું સાંભળતી નથી, ફરિયાદ કરીશ તો મારા જીવને જોખમ છે'

મલયાલમ એક્ટ્રેસ રિની જ્યોર્જે કહ્યું, 'પાર્ટી પણ મારું સાંભળતી નથી, ફરિયાદ કરીશ તો મારા જીવને જોખમ છે'

મલયાલમ એક્ટ્રેસ રિની એન જ્યોર્જે એક યુવાન રાજકારણી પર તેની સાથે અયોગ્ય વર્તન કરવાનો આરોપ લગાવ્યો છે. રિનીએ 20 ઓગસ્ટના રોજ કોચીમાં પ્

By Gujaratnow
રાજકોટની સો.મીડિયા ક્વીન જન્નત મીરે ફિનાઇલ પીધું

રાજકોટની સો.મીડિયા ક્વીન જન્નત મીરે ફિનાઇલ પીધું

'સોરી મમ્મી... જીવાતું હતું એટલું જીવી લીધું...મને માફ કરી દેજો, હવે મારામાં સહન કરવાની તાકત પૂરી થઈ ગઈ છે. મારી ભૂલના કારણે આપણા ઘરે તે આવ્યો અને ખેલ કર્યા

By Gujaratnow
જૂનાગઢમાં મેઘતાંડવ, 35 ગામો સંપર્ક વિહોણા અનેક રસ્તાઓ બંધ

જૂનાગઢમાં મેઘતાંડવ, 35 ગામો સંપર્ક વિહોણા અનેક રસ્તાઓ બંધ

જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 24 કલાકથી અવિરત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતા

By Gujaratnow
સાયન્ટિસ્ટ આપે છે મચ્છરોને VIP ટ્રિટમેન્ટ

સાયન્ટિસ્ટ આપે છે મચ્છરોને VIP ટ્રિટમેન્ટ

રાયપુરમાં અમે તમને એક એવી પ્રયોગશાળા વિશે જણાવીશું જ્યાં મચ્છરો ઉછેરવામાં આવે છે. તેમને ઇંડા, લાર્વા અને પ્યુપાથી લઈને પુખ્તાવસ્થા સુધી VIP ટ્રીટમેન્

By Gujaratnow