સૂર્યાસ્ત બાદ આ કાર્યો કરતા પહેલા સો વખત વિચારજો નહીંતર...., થઇ શકે છે મોટું નુકસાન!

સૂર્યાસ્ત બાદ આ કાર્યો કરતા પહેલા સો વખત વિચારજો નહીંતર...., થઇ શકે છે મોટું નુકસાન!

આવો જાણીએ કે સૂર્યોદય બાદ કયા કાર્ય ના કરવા જોઈએ. જ્યોતિષ શાસ્ત્રમાં એવુ કહેવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ સાંજના સમયે ઉંઘી જાય છે તો તે ઘણા રોગોનો શિકાર થઇ શકે છે. આ સાથે સાંજના સમયે ઊંઘનારા વ્યક્તિની ઉંમર પણ ઓછી થાય છે. હિન્દુ ધર્મમાં સૂર્યાસ્ત સમયે માતા લક્ષ્મીનુ ઘરમાં આગમન માનવામાં આવ્યું છે. આ સાથે એવુ પણ બોલવામાં આવે છે કે સાંજે વ્યક્તિને તેના ઘરના દરવાજા બંધ ના કરવા જોઈએ.

સાંજે ના ફેરવશો સાવરણી

હિન્દુ ધર્મમાં સૂર્યાસ્ત બાદ અથવા સંધ્યાકાળે ઘરની અંદર સાવરણી ફેરવવાની મનાઈ છે. એવુ માનવામાં આવે છે કે સાંજના સમયે ઘરની અંદર સાવરણી ફેરવવાથી અશુદ્ધીઓ આવે છે અને માં લક્ષ્મી નારાજ થાય છે. આ ઉપરાંત સાંજે સાવરણી ફેરવવાથી ઘરની સકારાત્મક ઉર્જા બહાર જતી રહે છે.

તુલસીની પૂજા ના કરશો

હિન્દુ ધર્મમાં તુલસીને વધુ પવિત્ર અને શુદ્ધ માનવામાં આવી છે. ત્યાં સુધી કે તુલસીના છોડની પૂજાના અમુક નિયમોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એવામાં શાસ્ત્રો મુજબ સૂર્યાસ્ત બાદ તુલસીના છોડને અડવુ અથવા તેના પાન ના તોડવા જોઈએ. આમ કરવુ અશુભ માનવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ આવુ કરે છે તો તેનાથી માં લક્ષ્મી કોપાયમાન થાય છે અને માં લક્ષ્મીની નારાજગીનો સામનો કરવો પડે છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow