આ વ્યક્તિઓએ ભૂલથી પણ ન પીવુ જોઇએ હળદરવાળુ દૂધ, નહીંતો થશે ભંયકર નુકશાન

આ વ્યક્તિઓએ ભૂલથી પણ ન પીવુ જોઇએ હળદરવાળુ દૂધ, નહીંતો થશે ભંયકર નુકશાન

લોકો સ્વસ્થ્ય રહેવા માટે હળદર વાળા દૂધ પીવાની સલાહ આપતા હોય છે, જેના અનેક ફાયદા પણ છે. હળદર એન્ટીસેપ્ટિક ગુણથી ભરપુર હોય છે,  

તેવામાં જો તમે દૂઘની સાથે મિક્સ કરીને તેને પીવો છો તો તેનો ગુણોમાં વધારો થાય છે. હળદરવાળુ દૂધ અનેક બીમારીઓમાં લાભદાયી છે.  

પરંતુ અમુક લોકોને આ દૂધ નુકશાન પહોંચાડી શકે છે. તો આવો જાણીએ કે કઇ સમસ્યાનો સામનો કરી રહેલા લોકોએ હળદરવાળા દૂધનું સેવન ના કરવું જોઇએ?

1. ગર્ભવતી મહિલાએ ના પીવુ આ દૂધ
પ્રેગ્નેટ મહિલાઓને હળદરવાળુ દૂધ પીવાનું કહેવામાં આવે છે જેથી બાળક ગોરુ આવે. પરંતુ હળદર ગર્ભાશયને સંકોચે છે, ગર્ભાશયમાં રક્ત સ્ત્રાવ અથવા ગર્ભાશયમાં ટ્વિચ પેદા કરી શકે છે. ઘણા કેસમાં હળદર કેન્સર સેલ્સથી લડવામાં મદદ કરે છે. તો બીજા કેસમાં જોવા મળ્યુ છે કે આ બ્રેસ્ટ કેન્સરને પ્રોત્સાહન આપે છે.

2. પેટને લગતી સમસ્યા
જે લોકોને પેટને લગતી સમસ્યા હોય તો આ લોકોએ હળદરવાળુ દૂધનું સેવન ઓછામાં ઓછુ કરવુ જોઇએ. વધારે માત્રામાં હળદર ખાવાથી પેટમાં ગેસની સમસ્યા થાય છે. તેવામાં હળદરવાળુ દૂધ પીવાથી પેટ ખરાબ થઇ શકે છે. હળદરમાં રહેલા કરક્યબમિન એક્ટિવ કંપાઉન્ડના કારણથી ઝાડા અને ઉબકા જેવી સમસ્યા થઇ શકે છે. તે સાથે તમને મસાલા ખાવાથી એલર્જી થતી હોય તો હળદરનો ઉપયોગ પણ બંધ કરવો, નહીં તો એલર્જી વધી શકે છે.

3.ગોલબ્લેડર અને લીવરની સમસ્યા
જો તમારા શરીરમાં કોઇપણ ભાગમાં સ્ટોન છે તો હળદરવાળુ દૂધ પીવાથી પરહેઝ કરવો જોઇએ. ખાસ કરીને ગ્લોબ્લેડરની તકલીફ હોય તે લોકોએ ખાસ કારણ કે તેમની મુશ્કેલી વધી શકે છે. જો તમને લીવરથી જોડાયેલી કોઇ સમસ્યાથી પીડાઇ રહ્યા છો તો ભૂલથી પણ હળદરવાળા દૂધનું સેવન ના કરો, કારણ કે આનાથી તમારી સમસ્યા વધી શકે છે.

4. વધારે છે ઇનફર્ટિલિટી
હળદરવાળુ દૂધ પુરુષોના સ્પર્મ ક્વોલિટી પર ખરાબ પ્રભાવ પાડે છે. તેને પીવાથી શુક્રાણુ નબળા થઇ જાય છે. તેથી જો ફેમિલી પ્લાનિંગ કરી રહ્યાં હોય તો ભૂલથી પણ હળદરવાળા દૂધનું સેવન ના કરો.

Read more

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો

By Gujaratnow