આંખની આ બિમારીઓ તમને ટેસ્ટિંગ માટે આપે છે મોટા સંકેત, લક્ષણ દેખાતા તાત્કાલિક એક્સપર્ટનો કરો સંપર્ક

આંખની આ બિમારીઓ તમને ટેસ્ટિંગ માટે આપે છે મોટા સંકેત, લક્ષણ દેખાતા તાત્કાલિક એક્સપર્ટનો કરો સંપર્ક

આંખમાં કોઈ પણ ફેરફાર થતા તાત્કાલિક નિષ્ણાંતને મળો

રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્ર મુજબ 21 મિલિયનથી વધુ અમેરિકન આંખોની સમસ્યાઓથી પીડિત છે. આઈઆરએક્સ મુજબ આંખની ઘણી સમસ્યાઓ સામાન્ય હોય છે, જેમકે માઈલ્ડ માયોપિયા, મોતિયો, ગ્લૂકોમા વગેરે. જો કે, અમુક એવી સમસ્યાઓ પણ હોય છે, જે આંખને મોટુ નુકસાન પહોંચાડી શકે છે. ઘણી એવી બિમારીઓ હોય છે, જે આપણને આઈ ટેસ્ટિંગ માટે સંકેત આપે છે પરંતુ તમે તેને ઈગ્નોર કરી દો છો.

લાલ આંખો થવી: આંખની લાલાશ અલગ-અલગ સ્થિતિઓ અને ઈજાના કારણે આવી શકે છે. જેનાથી બળતરા, સોઝો અને ક્યારેક ક્યારેક રોશની પણ જઇ શકે છે. રેડ આઈ હોવાના કારણે ઘણી વખત આંખોની નાની બ્લડ સેલ્સ કોશિકાઓ સોઝી જાય છે. પરંતુ જો કોઈ ઈજા વિના અથવા દર્દ વિના આંખો લાલ થઇ રહી છે તો તમારે તાત્કાલિક એક્સપર્ટને મળવુ જોઈએ.

આંખમાં અચાનક દુ:ખાવો થવો- જો તમને અચાનક આંખમાં દુ:ખાવો મહેસૂસ થાય છે તો દુ:ખાવાની તાત્કાલિક એક્સપર્ટ પાસેથી સલાહ લેવી જોઈએ. દુ:ખાવાના અનેક કારણ હોઇ શકે છે. ઘણી વખત આંખમાં દુ:ખાવો હવામાનમાં ફેરફાર અને મામૂલી સંક્રમણના કારણે પણ થઇ શકે છે.

પ્રકાશ પ્રત્યે સંવેદનશીલ હોવુ- જો તમારી આંખ પ્રકાશ પ્રત્યે વધુ સંવેદનશીલ થઇ છે અને આમ પહેલા નહોતુ તો સંભાવના છે કે તમારા લેન્સમાં કોઈ સમસ્યા હોય. આ સાથે તેમાં તમને રોશનીમાં ધુંધળાપણ પણ મહેસૂસ થઇ શકે છે. જેને નજર અંદાજ કરવુ ભારે પડી શકે છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow