બ્રિજભૂષણની ધરપકડ નહીં થાય ત્યાં સુધી ધરણાં ચાલુ જ રહેશે

બ્રિજભૂષણની ધરપકડ નહીં થાય ત્યાં સુધી ધરણાં ચાલુ જ રહેશે

જંતરમંતર ખાતે ધરણાં પર બેઠેલા પહેલવાનોને મળવા રવિવારે મોડી રાતે સ્પોર્ટ્સ ઑથોરિટી ઓફ ઇન્ડિયા (સાઇ)ના મહાનિદેશક સંદીપ પ્રધાન ત્યાં પહોંચ્યા હતા. તેમણે ખેલાડીઓ સાથે 4 કલાક સુધી વાતચીત કરીને ધરણાં બંધ કરવાની અપીલ કરી હતી. પહેલવાનોને ઉકેલ વિશે પૂછતાં પહેલવાન સંઘર્ષ સમિતિની ટીમે સ્પષ્ટપણે કહ્યું હતું કે હવે લેખિત આશ્વાસન મળશે તોપણ સ્વીકાર્ય નથી. કાર્યવાહી પછી જ ધરણાં બંધ કરાશે.

સાઇના અધિકારીઓ બીજી વાર પહેલવાનોને મળ્યા હતા. બીજી તરફ સમિતિના સભ્યોએ સંઘર્ષને વેગવંતો બનાવવા માટે તમામ પહેલવાનો અને કોચને જોડવાની કવાયત શરૂ કરી દીધી છે. પહેલવાનોએ સાઇ નિર્દેશકની વાતચીતમાં બે મુખ્ય માંગ રજૂ કરી હતી.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow