બ્રિજભૂષણની ધરપકડ નહીં થાય ત્યાં સુધી ધરણાં ચાલુ જ રહેશે

બ્રિજભૂષણની ધરપકડ નહીં થાય ત્યાં સુધી ધરણાં ચાલુ જ રહેશે

જંતરમંતર ખાતે ધરણાં પર બેઠેલા પહેલવાનોને મળવા રવિવારે મોડી રાતે સ્પોર્ટ્સ ઑથોરિટી ઓફ ઇન્ડિયા (સાઇ)ના મહાનિદેશક સંદીપ પ્રધાન ત્યાં પહોંચ્યા હતા. તેમણે ખેલાડીઓ સાથે 4 કલાક સુધી વાતચીત કરીને ધરણાં બંધ કરવાની અપીલ કરી હતી. પહેલવાનોને ઉકેલ વિશે પૂછતાં પહેલવાન સંઘર્ષ સમિતિની ટીમે સ્પષ્ટપણે કહ્યું હતું કે હવે લેખિત આશ્વાસન મળશે તોપણ સ્વીકાર્ય નથી. કાર્યવાહી પછી જ ધરણાં બંધ કરાશે.

સાઇના અધિકારીઓ બીજી વાર પહેલવાનોને મળ્યા હતા. બીજી તરફ સમિતિના સભ્યોએ સંઘર્ષને વેગવંતો બનાવવા માટે તમામ પહેલવાનો અને કોચને જોડવાની કવાયત શરૂ કરી દીધી છે. પહેલવાનોએ સાઇ નિર્દેશકની વાતચીતમાં બે મુખ્ય માંગ રજૂ કરી હતી.

Read more

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો

By Gujaratnow