Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
📌 Rajkot

ACમાં ખામી સર્જાતા ઇન્દોરની ફ્લાઈટ અઢી કલાક મોડી ઊડી

Gujaratnow1 min read
ACમાં ખામી સર્જાતા ઇન્દોરની ફ્લાઈટ અઢી કલાક મોડી ઊડી

રાજકોટથી ઇન્દોરની ફ્લાઈટમાં સોમવારે એસીમાં કોઈ ટેક્નિકલ ખામી સર્જાતા આ ફ્લાઈટ તેના નિર્ધારિત સમય કરતા આશરે અઢી કલાક મોડી ઊડી હતી. એ.સી.માં સર્જાયેલી ટેક્નિકલ ખામી સ્થાનિક સ્ટાફથી નિવારણ નહીં આવતા મુંબઈથી આવતી બીજી ફ્લાઈટમાં ખાસ ટેક્નિશિયનની ટીમ રાજકોટ આવી પહોંચી હતી અને ઇન્દોરની ફ્લાઈટનું એ.સી. રિપેર કર્યા બાદ આ ફ્લાઈટે ઉડાન ભરી હતી. મળતી માહિતી મુજબ ઈન્ડિગોની ફ્લાઈટ ઈન્દોર-રાજકોટ આશરે 11.35 કલાકે રાજકોટ એરપોર્ટ પર લેન્ડ થયા બાદ પરત રાજકોટ-ઈન્દોર ફ્લાઈટમાં મુસાફરોને બેસાડ્યા બાદ વિમાનમાં એ.સી.ની સિસ્ટમ બંધ થતાં મુસાફરોને નીચે ઉતાર્યા હતા.

Gujaratnow1 min read

Related News