Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
Politics

ગેરંટી તેમની હોય, જેમની વિશ્વસનિયતા હોય : શાહ

Gujaratnow1 min read
ગેરંટી તેમની હોય, જેમની વિશ્વસનિયતા હોય : શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે હિમાચલના સુલહ તેમજ પાંવટા સાહિબમાં રેલી કરી. તેમણે કહ્યું કે કોંગ્રેસ રાષ્ટ્રીય સ્તર પર માતા-પુત્રની પાર્ટી છે અને હિમાચલમાં પણ માતા-પુત્રની પાર્ટી બનીને રહી ગઇ છે. તેઓ ત્યાં એ વાત પર મત માગી રહ્યા છે કે હિમાચલમાં એક વાર ભાજપ આવે છે તો બીજીવાર કોંગ્રેસ. ભાજપે અનેક રાજ્યોમાં આ રિવાજ બદલ્યો છે.

મણિપુર, યુપી, ઉત્તરાખંડ, આસામમાં બીજી વાર ભાજપની સરકાર બની છે. ગુજરાતમાં તો છ વાર ભાજપની સરકાર બની છે. હવે હિમાચલનો વારો છે. કોંગ્રેસ રાજ્યમાં 10 વાયદા લઇને ફરી રહી છે, પરંતુ તેઓને જ ખબર નથી કે ગેરંટી તેની હોય છે જેની વિશ્વસનીયતા હોય. જેમના શાસનમાં 12 લાખ કરોડ રૂપિયાના કૌભાંડ થયા, તેમના પર લોકો ભરોસો કેવી રીતે કરશે.

Gujaratnow1 min read

Related News