વસ્તી વધારવા માટે સરકારે આશરે 16.4 લાખ કરોડ રૂપિયા ખર્ચ્યા!

વસ્તી વધારવા માટે સરકારે આશરે 16.4 લાખ કરોડ રૂપિયા ખર્ચ્યા!

દક્ષિણ કોરિયામાં વૃદ્ધોની સંખ્યા સતત વધી રહી છે તેથી ત્યાં દેખભાળ સુવિધાઓમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. છેલ્લાંં કેટલાંક વર્ષોમાં ચાઇલ્ડ કેર (બાળસંભાળ) સુવિધાઓમાં ઘટાડો નોંધાયો છે, જ્યારે વૃદ્ધો માટેની સુવિધાઓમાં વધારો થયો છે. સરકારી આંકડા મુજબ 2017માં 40,000થી વધુ બાળસંભાળ કેન્દ્રો હતાં જે ગયા વર્ષના અંત સુધીમાં ઘટીને 30,900 થઈ ગયાં. બીજી તરફ વૃદ્ધોની સુવિધાઓ માટે બનાવવામાં આવેલી વિવિધ સંસ્થાઓની સંખ્યા 2017માં 76,000થી વધીને 2022માં 89,643 થઈ છે.

આ સંસ્થાઓમાં વરિષ્ઠ સંભાળ ગૃહો, વિશિષ્ટ હોસ્પિટલો અને વેલ્ફેર એજન્સીઓ સામેલ છે. તે વૃદ્ધોને સામાજિક સેવાઓ અથવા સુરક્ષાને લગતી બાબતોમાં મદદ કરે છે. તેવી જ રીતે બાળસંભાળ સુવિધાઓમાં જાહેર સેવાઓ તેમજ ખાનગી અને કોર્પોરેટ સેવાઓ સામેલ છે. આ ફેરફાર દક્ષિણ કોરિયામાં વર્ષોથી ચાલી રહેલી સમસ્યાને દર્શાવે છે, જેને હલ કરવામાં અત્યાર સુધી નિષ્ફળ મળી છે.

અહીં વિશ્વમાં સૌથી ઝડપથી વધતી વૃદ્ધ વસ્તી છે. આ સિવાય 65 વર્ષથી વધુ ઉંમરના 40% થી વધુ લોકો ગરીબીનો સામનો કરી રહ્યા છે. તેમની આવક ઘરના સરેરાશ ખર્ચ કરતાં 50% ઓછી છે. વૃદ્ધ ગરીબી દર અને તેમની વધતી જતી સંખ્યાને કારણે આગામી વર્ષોમાં તેમની સંભાળ માટે સંસ્થાઓની માંગ વધવાની તૈયારી છે.

Read more

વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર

વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર

૨૩મી જૂન ‘આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ’ - વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર વર્ષ ૧૯૬૦માં રોમના ઓલિમ્પિક્સમાં ગુજરાતી હોકી

By Gujaratnow
આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના પ્રયાસ થકી કોલંબિયામાં શાંતિના એક દાયકાની યાત્રા અને એકતાની અનોખી ઉજવણી!

આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના પ્રયાસ થકી કોલંબિયામાં શાંતિના એક દાયકાની યાત્રા અને એકતાની અનોખી ઉજવણી!

કોલંબિયાના બોગોટામાં હજારો લોકો ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર સાથે ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવા માટે એકઠા થયા હતા. આ વર્ષની ઉજવણીનું વિ

By Gujaratnow
જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડાએ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરની આજીવન સેવા અને સમજ, એકતા અને ઉપચારને પ્રોત્સાહન આપવા માટે આર્ટ ઓફ લિવિંગના સતત પ્રયાસોને મા

By Gujaratnow