અષ્ટમી અને નવમી પર વ્રત-ઉપવાસથી જ મળી શકે છે નવ દિવસ સુધી શક્તિપૂજાનું ફળ

અષ્ટમી અને નવમી પર વ્રત-ઉપવાસથી જ મળી શકે છે નવ દિવસ સુધી શક્તિપૂજાનું ફળ

29 માર્ચે અષ્ટમી અને 30 માર્ચે નવી તિથિ પર નવરાત્રિ સમાપ્ત થઈ જશે. જે લોકો આખી નવરાત્રિ દરમિયાન વ્રત ન રાખી શકતાં હોય કે દેવી આરાધના ન કરી શકતાં હોય એ લોકો માટે આ ખાસ તિથિઓ છે જેમાં વ્રત-ઉપવાસ, દાનપુણ્ય, કન્યા પૂજનથી દેવીની કૃપા પ્રાપ્ત કરી શકે છે.

ગ્રંથોમાં જણાવ્યું છે કે ચૈત્ર નવરાત્રિની અષ્ટમી અને નવમી પર દેવી પૂજાની સાથે જ શ્રદ્ધાનુસાર વ્રત કે ઉપવાસ કરવામાં આવે તો બધા નવ દિવસ વ્રત-ઉપવાસ કરવા સમાન પુણ્ય ફળ મળી જાય છે.

પુરીના જ્યોતિષાચાર્ય અને ધર્મ ગ્રંથોના જાણકાર ડો. ગણેશ મિશ્ર જણાવે છે કે નવરાત્રિમાં દરેક દિવસ વ્રત-ઉપવાસ ન રાખી શકો તો અષ્ટમી અને નવમી પર જ વ્રત કરવાથી સંપૂર્ણ શક્તિપર્વનું ફળ પ્રાપ્ત થઈ જાય છે.

આ 2 તિથિઓ પર કરવામાં આવેલ વ્રત-ઉપવાસથી તન-મનની શુદ્ધિ તો થાય જ છે સાથે જ દેવીની કૃપાથી મનોકામના પૂરી થઈ જાય છે. ચૈત્ર નવરાત્રિની અષ્ટમી અને નવમી પર દેવી પૂજા અને વ્રત-ઉપાવાસથી રોગ, શોક અને દોષ સમાપ્ત થઈ જાય છે. આ 2 દિવસ શક્તિ આરાધના કરવાથી દુશ્મનો પર જીત પ્રાપ્ત કરી શકાય છે.

Read more

એક્ટર રૂમર્ડ ગર્લફ્રેન્ડનો બોડીગાર્ડ બન્યો, રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ માટે પહોંચ્યાં હતાં

એક્ટર રૂમર્ડ ગર્લફ્રેન્ડનો બોડીગાર્ડ બન્યો, રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ માટે પહોંચ્યાં હતાં

'સ્કાય ફોર્સ' ફેમ એક્ટર વીર પહાડિયા અને 'સ્ટુડન્ટ ઓફ ધ યર 2' ફેમ એક્ટ્રેસ તારા સુતરિયા હાલમાં ફિલ્મો કરતાં તેમની લવ લાઇફને

By Gujaratnow
સ્વ. વિજયભાઈની તસવીરો જોઈને પુત્રવધૂ રડી પડી

સ્વ. વિજયભાઈની તસવીરો જોઈને પુત્રવધૂ રડી પડી

અમદાવાદ પ્લેન ક્રેસ દુર્ઘટનામાં અવસાન પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આજે (2 ઓગસ્ટ) 69મો જન્મદિવસ છે. આજથી બે દિવસ મા

By Gujaratnow
ગંભીરા બ્રિજ દુર્ઘટના: સસ્પેન્ડેડ 4 અધિકારીની મિલકતની તપાસ SIT કરશે

ગંભીરા બ્રિજ દુર્ઘટના: સસ્પેન્ડેડ 4 અધિકારીની મિલકતની તપાસ SIT કરશે

ગત 9 જૂલાઇની વહેલી સવારે પાદરા તાલુકાના મુજપુર-ગંભીરા બ્રિજ તૂટી પડવાની ગોઝારી દુર્ઘટનાને આજે(1 ઓગસ્ટ, 2025) 24મો દિવસ છે. આ દુર્ઘટનામાં 21 લો

By Gujaratnow