મરનારાઓની સંખ્યા 39 પર પહોંચી

મરનારાઓની સંખ્યા 39 પર પહોંચી

મેક્સિકોના માઇગ્રેશન સેન્ટરમાં રવિવારે લાગેલી આગમાં મૃત્યુ પામનારાઓની સંખ્યા મંગળવારે 39 થઈ ગઈ છે. આ માઇગ્રેશન ફેસિલિટી મેક્સિકો-અમેરિકા બોર્ડરની એકદમ નજીક છે.

પોલીસ મુજબ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા કેટલાક લોકોની સ્થિતિ હજી પણ ગંભીર છે. જોકે, મૃત્યુ પામનારાઓની સંખ્યા વધવાની આશંકા છે. અમેરિકાના ડોક્ટરોની એક ટીમ પણ સારવારમાં મદદ માટે પહોંચી છે.

સેનાને મદદ માટે બોલાવાઈ
'ફોક્સ ન્યૂઝ'ના એક અહેવાલ મુજબ, આ આગ નેશનલ માઇગ્રેશન ઈન્સ્ટિટ્યૂટની બિલ્ડિંગમાં રવિવારે બપોરે લાગી હતી. આ સેન્ટર અમેરિકાના રાજ્ય ટેક્સાસથી થોડાક જ અંતરે પાસો શહેરમાં છે. આગ ક્યા કારણસર લાગી, તેની માહિતી અત્યાર સુધી મળી નથી શકી.

આગની જાણકારી મળ્યાના તરત બાદ ફાયર બ્રિગેડ અને ડોક્ટરોની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. હોસ્પિટલોને એલર્ટ કરી દેવામાં આવી હતી. મેક્સિકોમાં આ ઘટના નબળી વ્યવસ્થાઓને કારણે બની છે. આ મહિનાની શરૂઆતમાં હજારોની સંખ્યામાં માઇગ્રન્ટ્સ અમેરિકા-મેક્સિકો બોર્ડર પર બેરિકોડ તોડી અમેરિકામાં દાખલ થયા હતા. ત્યારે ગોળીબાર કરવાનો વારો આવ્યો હતો. તેના પછી ત્યાં સુરક્ષા ખૂબજ કડક કરી દેવામાં આવી છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow