પાનનો ગલ્લો ચલાવતા મિત્રના પરિવારનું મોરબીમાં નિધન, રોકાતા નથી મિત્રોના આંસુ

પાનનો ગલ્લો ચલાવતા મિત્રના પરિવારનું મોરબીમાં નિધન, રોકાતા નથી મિત્રોના આંસુ

મોરબી દુર્ઘટનામાં અનેક પરિવારમાં આક્રંદ છવાયો છે. રવિવારે બનેલી ગોઝારી ઘટનામાં અત્યાર સુધી લગભગ 135 લોકોના મોત થઈ ચૂક્યા છે. તેવામાં મોરબીના નવા બસ સ્ટેન્ડ પાસે પાનનો ગલ્લો ધરાવતા હરેશભાઇ અમૃતીયાનું પણ નિધન થયું છે. તેમના નિધન બાદ હરેશભાઇના પરિજનો સાથે મિત્રોની આંખમાંથી આંસુ નથી સુકાતા.  હરેશભાઈના મિત્રો પાનના ગલ્લા પર આવી હરેશભાઇને યાદ કરી રહ્યા છે.

મોરબીમાં રવિવારે બનેલી દુર્ઘટનામાં અનેક લોકોએ પોતાના સ્નેહીજનોને ગુમાવ્યા છે. મોરબીના નવા બસ સ્ટેન્ડની પાસે પાનનો ગલ્લો ચલાવતા હરેશભાઇ અમૃતીયા પણ રવિવારના દિવસે ઝુલતો બ્રિજ જોવા ગયા હતા. જ્યાં બ્રિજ પડતાં તેઓ પણ પાણીમાં પડ્યા બાદ તેમનું નિધન થયું છે. આ તરફ હવે તેમના પરિવાર સહિત મિત્રો પાનના ગલ્લા પર આવી હરેશભાઇને યાદ કરી રહ્યા છે. મોરબી દુર્ઘટનાએ હરેશભાઈનો જીવ લેતા મિત્રોની આંખમાંથી આંસુ સુકાતા નથી.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow