પાનનો ગલ્લો ચલાવતા મિત્રના પરિવારનું મોરબીમાં નિધન, રોકાતા નથી મિત્રોના આંસુ

પાનનો ગલ્લો ચલાવતા મિત્રના પરિવારનું મોરબીમાં નિધન, રોકાતા નથી મિત્રોના આંસુ

મોરબી દુર્ઘટનામાં અનેક પરિવારમાં આક્રંદ છવાયો છે. રવિવારે બનેલી ગોઝારી ઘટનામાં અત્યાર સુધી લગભગ 135 લોકોના મોત થઈ ચૂક્યા છે. તેવામાં મોરબીના નવા બસ સ્ટેન્ડ પાસે પાનનો ગલ્લો ધરાવતા હરેશભાઇ અમૃતીયાનું પણ નિધન થયું છે. તેમના નિધન બાદ હરેશભાઇના પરિજનો સાથે મિત્રોની આંખમાંથી આંસુ નથી સુકાતા.  હરેશભાઈના મિત્રો પાનના ગલ્લા પર આવી હરેશભાઇને યાદ કરી રહ્યા છે.

મોરબીમાં રવિવારે બનેલી દુર્ઘટનામાં અનેક લોકોએ પોતાના સ્નેહીજનોને ગુમાવ્યા છે. મોરબીના નવા બસ સ્ટેન્ડની પાસે પાનનો ગલ્લો ચલાવતા હરેશભાઇ અમૃતીયા પણ રવિવારના દિવસે ઝુલતો બ્રિજ જોવા ગયા હતા. જ્યાં બ્રિજ પડતાં તેઓ પણ પાણીમાં પડ્યા બાદ તેમનું નિધન થયું છે. આ તરફ હવે તેમના પરિવાર સહિત મિત્રો પાનના ગલ્લા પર આવી હરેશભાઇને યાદ કરી રહ્યા છે. મોરબી દુર્ઘટનાએ હરેશભાઈનો જીવ લેતા મિત્રોની આંખમાંથી આંસુ સુકાતા નથી.

Read more

ગોંડલમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા યુવકનું કારની ઠોકરે મોત નીપજ્યું, ઘરે જતા સમયે અકસ્માત સર્જાયો હતો

ગોંડલમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા યુવકનું કારની ઠોકરે મોત નીપજ્યું, ઘરે જતા સમયે અકસ્માત સર્જાયો હતો

ભાર્ગવ ગોવિંદભાઈ રાઠોડ (ઉં.વ.21) આજે સવારે 10 વાગ્યા આસપાસ વાહન લઈને જતો હતો ત્યારે સરધાર ગામ પાસે અજાણ્યા ફોરવ્હીલ ચાલકે હડફેટે લેતા મા

By Gujaratnow
રાજકોટની ઓફિસમાં સાઇકો કિલરની જેમ મહિલા પર તૂ઼ટી પડ્યો

રાજકોટની ઓફિસમાં સાઇકો કિલરની જેમ મહિલા પર તૂ઼ટી પડ્યો

રાજકોટના શીતલપાર્ક નજીક ધ સ્પાયર-2 બિલ્ડિંગમાં ઓફિસમાં મહિલાને માર મારતા જૂન, 2025ના CCTV ફૂટેજ સામે આવ્યા છે. મહિલાએ ધંધામાં ધ્યાન આપવાનું કહે

By Gujaratnow
'ધુરંધર'ના ડાયલોગ સામે ગુજરાતના બલોચ સમાજે બાંયો ચઢાવી

'ધુરંધર'ના ડાયલોગ સામે ગુજરાતના બલોચ સમાજે બાંયો ચઢાવી

તાજેતરમાં આદિત્ય ધર નિર્દેશિત રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ 'ધુરંધર'માં સંજય દત્ત દ્વારા બોલાયેલા એક ડાયલોગને લઈને જૂનાગઢમાં વસતા બલો

By Gujaratnow