દેશમાં વર્ષ 2022-23માં રેકોર્ડ 11.2 કરોડ ટન ઘઉંનું ઉત્પાદન થશે

દેશમાં વર્ષ 2022-23માં રેકોર્ડ 11.2 કરોડ ટન ઘઉંનું ઉત્પાદન થશે

દેશમાં પાક વર્ષ 2022-23 દરમિયાન 11.2 કરોડ ટન કરતાં પણ વધુ ઘઉંનું ઉત્પાદન થાય તેવી શક્યતા છે. જે એક રેકોર્ડ સાબિત થશે. પાક વર્ષ 2021-22 દરમિયાન મોટા ભાગના રાજ્યોમાં હીટવેવને કારણે પાક પર પ્રતિકૂળ અસર થતા ઘઉંનું ઉત્પાદન ઘટીને 10.68 કરોડ ટન નોંધાયું હતું. વર્ષ 2020-21 દરમિયાન દેશમાં 10.96 કરોડ ટન ઘઉંનું રેકોર્ડ ઉત્પાદન થયું હતું.

આ વર્ષે હવામાનની સાનુકૂળ પરિસ્થિતિ તેમજ વધુ વાવેતર વિસ્તારને કારણે વધુ પાક થાય તેવી મજબૂત સંભાવના છે. આ વર્ષે ઘઉંનું કુલ ઉત્પાદન રેકોર્ડ 112 મિલિયન ટનને આંબે તેવી અપેક્ષા છે. ગત વર્ષે ઓક્ટોબર મહિનાથી મુખ્ય રવિ પાક ઘઉંનું વાવેતર શરૂ થાય છે જેની લણણી માર્ચ/એપ્રિલ દરમિયાન શરૂ થાય છે.

પાક વર્ષ 2022-23 દરમિયાન અત્યાર સુધી ખેડૂતોએ ચાલુ રવિ સીઝન દરમિયાન 332.16 લાખ ટન ઘઉંની વાવણી કરી છે જે ગત વર્ષના સમાન સમયગાળા દરમિયાન 329.88 લાખ ટન હતું. દેશભરમાં રાજસ્થાનમાં સૌથી વધુ વાવેતર (2.52 લાખ) થયું છે. ત્યારબાદ આ યાદીમાં ઉત્તરપ્રદેશ (1.69 લાખ), મહારાષ્ટ્ર (1.20 લાખ), ગુજરાત (0.70 લાખ), છત્તીસગઢ (0.63 લાખ હેક્ટર), બિહાર (0.44 લાખ હેક્ટર), પશ્વિમ બંગાળ (0.10 લાખ હેક્ટર), જમ્મૂ-કાશ્મીર (0.06 લાખ હેક્ટર), આસામ (0.03 લાખ હેક્ટર) છે. નિકાસમાં પણ વધારો થયો છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow