બાંગ્લાદેશમાં બસ ખીણમાં પડી

બાંગ્લાદેશમાં બસ ખીણમાં પડી

બાંગ્લાદેશમાં રવિવારે એક બસ ખીણમાં પડી જતાં 19 મુસાફરોના મોત થયા જ્યારે 30 અન્ય ઘાયલ થયા હતા. પોલીસ અધિક્ષક મોહમ્મદ મસૂદ આલમે જણાવ્યું કે ઢાકા જતી ઈમાદ ટ્રાન્સપોર્ટની બસ સવારે લગભગ પોણા આઠ વાગે શિબચરના મદારીપુરમાં એક એક્સપ્રેસવે પર અનિયંત્રિત થઈને 30 ફૂટ ઊંડા ખાડામાં ખાબકી હતી.

જેમાં 14 લોકોના ઘટનાસ્થળે જ્યારે હોસ્પિટલમાં લઈ જતી વખતે ત્રણના મોત થયાં હતાં. બે લોકોને હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવ્યાં છે. ઘાયલોમાં કેટલાકની હાલત ગંભીર હોવાથી મરણાંક વધવાની આશંકા છે. શોનાડાંગા બસ સ્ટેશન ઓફિસર મોહમ્મદ સબુજ ખાને જણાવ્યું કે બસમાં 43 થી વધુ મુસાફરો હતા. એવું માનવામાં આવે છે કે બસનું એક ટાયર પંચર થઈ જતાં તે કાબૂ બહાર ગઈ હતી. આ પછી તે ખાડામાં પડી ગઈ.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow