મિશન વર્લ્ડ કપ પર ટીમ ઈન્ડિયા

મિશન વર્લ્ડ કપ પર ટીમ ઈન્ડિયા

ભારતે ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝ જીતી લીધી છે. ટીમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં એન્ટ્રી કરી લીધી છે.

હવે ટીમ ઈન્ડિયાનું મિશન વન-ડે વર્લ્ડ કપ પર છે. જે ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતની ધરતી પર યોજાવવાનો છે. ટીમ ઈન્ડિયાએ પોતાનો છેલ્લો વર્લ્ડ કપ પણ ભારતની ધરતી પર જ જીત્યો હતો. ત્યારે મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને ફાઈનલમાં 6 વિકેટે હરાવીને 28 વર્ષે વર્લ્ડ કપ જીત્યો હતો. તેવામાં રોહિત શર્માની કેપ્ટનશિપની ટીમે આ વખતે ખૂબ જ તૈયારી કરવી પડશે. કારણ કે ટીમ ઈન્ડિયાના ચાહકો આ વખતે ફરી રસ્તાઓ પર ઉતરીને વર્લ્ડ કપ જીતવાની ઉજવણી કરવા માગે છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow