નેતાજીને ઘર ખાલી કરવું નથી: પૂર્વ ધારાસભ્યોએ ખાલી નથી કર્યા આવાસ, જુઓ આખું લિસ્ટ

ગુજરાતના પૂર્વ ધારાસભ્યોએ સદસ્ય નિવાસમાં અડિંગો જમાવ્યો છે. કેટલાક પૂર્વ ધારાસભ્યો આવાસ ખાલી કરવામાં ગલ્લાતલ્લા કરી રહ્યા છે. આવી સ્થિતિ

ગઢડાના નિગાળા ગામે કેરી નદી પર 8 ખેતમજૂર સવાર ટ્રેક્ટર પલટી મારી ગયો, તમામનો આબાદ બચાવ

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં આવેલ નિગાળા ગામ નજીક પસાર થતી કેરી નદીના પુલ પરથી વાડીએ મજૂરી કામ કરવા માટે ટ્રેક્ટરમાં આશરે 8 જેટલા મજૂ

ચોરી પર સિના જોરી..અંકલેશ્વરના વ્યાજખોરે 5.78ની સામે 9 લાખ વસૂલ્યા બાદ કેસ કર્યો!

અંકલેશ્વરમાં વ્યાજખોરીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સુરતના ઓલપાડ ખાતે આવેલ મોરથાણના કિરીટ પુરોહિત તથા તેમનો પુત્ર સંજય સાત વર્

ગુજરાતમાં 44,72,822 હે.માં વાવણી ઘઉં, ચણા, જુવાર, જીરૂં અને શેરડીનું વાવેતર ઘટ્યું

આ વર્ષની રવિ સીઝનમાં ગુજરાતભરમાં વાવેતરના આંકડા કૃષિ વિભાગે એકઠા કર્યા છે. જે માં ઘઉં, ચણા, જુવાર, જીરૂં, શેરડી, જેવી જણસના વાવેતરમાં ઘટાડો નોંધાયો છે. જ્યારે ડુ