Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
National

દેશમાં સરવે શરૂ કર્યો

Gujaratnow1 min read
દેશમાં સરવે શરૂ કર્યો

માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી (માકપા)એ ઘટતા વોટ શેર વચ્ચે આંતરિક મૂલ્યાંકન અભિયાન શરૂ કર્યું છે. લોકસભા ચૂંટણી પહેલાં માકપાની કેન્દ્રીય સમિતિએ દેશનાં દરેક રાજ્યોમાં પોતાના નેતા અને પાર્ટીના પદાધિકારીઓને એક પ્રશ્નાવલી મોકલી છે, જેમાં સાત સવાલ છે. તેમાં નેતાઓને પૂછાયું છે કે શું તેઓ ધર્મ-કર્મમાં માને છે, મંદિર કેટલી વાર જાય છે?

કોલકાતામાં માકપા મુખ્યાલય અલીમુદ્દીન સ્ટ્રીટથી તમામ નેતાઓ અને જિલ્લા પદાધિકારીઓને મોકલાયેલી પ્રશ્નાવલીમાં ધર્મથી સંબંધિત સવાલોની સાથે અંગત જીવનમાં કરકસર વિશે પણ પૂછાયું છે. પાર્ટીના પ્રદેશ સચિવ મોહમ્મદ સલીમે ભાસ્કર સાથેની વાતચીતમાં આ અભિયાનની વાત સ્વીકારી છે, પરંતુ તેમના મતે તે પાર્ટીની અંદરની વાત છે. દર પાંચ અથવા દસ વર્ષમાં પાર્ટી આવાં અભિયાન ચલાવે છે. તેના આધાર પર પાર્ટી ભાવિ રણનીતિ તૈયાર કરે છે. આ સવાલોના જવાબ સીલબંધ કવરમાં પાર્ટીના બ્યૂરોના સચિવને જમા કરાવવાના રહેશે.

Gujaratnow1 min read

Related News