તુર્કીના અંકારામાં આત્મઘાતી હુમલો, 2 પોલીસકર્મી ઘાયલ

તુર્કીના અંકારામાં આત્મઘાતી હુમલો, 2 પોલીસકર્મી ઘાયલ

તુર્કીયે (જૂનું નામ તુર્કી)ની રાજધાની અંકારામાં આત્મઘાતી હુમલો થયો હતો. અલ જઝીરાના અહેવાલ મુજબ હુમલામાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતો. આ વિસ્ફોટ સંસદનું સત્ર શરૂ થવાના કલાકો પહેલા થયો હતો. રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગન સત્રમાં ભાગ લેવાના હતા. મંત્રી અલી યરલિકાયાએ આ માહિતી આપી હતી.

એક પોલીસ અધિકારીએ કહ્યું- બે આત્મઘાતી હુમલાખોર સંસદ તરફ આગળ જઈ રહ્યા હતા. અમે તેમને રોકવા માટે ગોળીબાર કર્યો. ગોળીબારમાં એક હુમલાખોર માર્યો ગયો હતો, જ્યારે બીજાએ પોતાના પર લગાવેલ વિસ્ફોટક ડિવાઈસને એક્ટિવેટ કર્યું હતું, જેનાથી વિસ્ફોટ થયો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિસ્ફોટ રવિવારે સવારે લગભગ 9 વાગ્યે થયો હતો. આ હુમલામાં એક આત્મઘાતી બોમ્બર માર્યો ગયો, જ્યારે સુરક્ષા દળો અન્ય એક આતંકીને ઢાળી દીધો હતો.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow