તુર્કીના અંકારામાં આત્મઘાતી હુમલો, 2 પોલીસકર્મી ઘાયલ

તુર્કીના અંકારામાં આત્મઘાતી હુમલો, 2 પોલીસકર્મી ઘાયલ

તુર્કીયે (જૂનું નામ તુર્કી)ની રાજધાની અંકારામાં આત્મઘાતી હુમલો થયો હતો. અલ જઝીરાના અહેવાલ મુજબ હુમલામાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતો. આ વિસ્ફોટ સંસદનું સત્ર શરૂ થવાના કલાકો પહેલા થયો હતો. રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગન સત્રમાં ભાગ લેવાના હતા. મંત્રી અલી યરલિકાયાએ આ માહિતી આપી હતી.

એક પોલીસ અધિકારીએ કહ્યું- બે આત્મઘાતી હુમલાખોર સંસદ તરફ આગળ જઈ રહ્યા હતા. અમે તેમને રોકવા માટે ગોળીબાર કર્યો. ગોળીબારમાં એક હુમલાખોર માર્યો ગયો હતો, જ્યારે બીજાએ પોતાના પર લગાવેલ વિસ્ફોટક ડિવાઈસને એક્ટિવેટ કર્યું હતું, જેનાથી વિસ્ફોટ થયો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિસ્ફોટ રવિવારે સવારે લગભગ 9 વાગ્યે થયો હતો. આ હુમલામાં એક આત્મઘાતી બોમ્બર માર્યો ગયો, જ્યારે સુરક્ષા દળો અન્ય એક આતંકીને ઢાળી દીધો હતો.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow