અફઘાનિસ્તાનમાં ભૂખમરાની સ્થિતિ

અફઘાનિસ્તાનમાં ભૂખમરાની સ્થિતિ

અફઘાનિસ્તાનમાં પરિસ્થિતિ વણસી છે. ભૂખમરાની એવી પરિસ્થિતિ છે કે લોકો પોતાના છોકરાઓને ઊંઘની ગોળી આપીને સુવડાવે છે. કેટલાક લોકો ખાવા માટે પોતાની દીકરી અને કિડની પણ વેચી રહ્યા છે. આનું કારણ તાલિબાન સરકાર પોતાના જ લોકોની અવગણના કરી રહ્યું છે. ગયા વર્ષે કબજો કર્યા પછી વિદેશી મદદ નથી મળી.

અફઘાનિસ્તાનના ત્રીજા સૌથી મોટા શહેર હેરાતની બહાર માટીના ઘરોમાં હજારો લોકો જીવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. અહીં રહેતા અબ્દુલ વહાબ કહે છે કે મહિનામાં મોટા ભાગના દિવસોમાં પરિવાર એક સમયનું જમવાનું પણ મેનેજ કરી શકતો નથી. અમારા બાળકો ભૂખથી રડે છે અને રાત્રે સૂઈ શકતા નથી. આ કારણોસર, તે ફાર્મસીમાંથી ઊંઘની દવા લાવે છે. ત્યાં રહેતા લગભગ મોટાભાગના લોકો આવું કરે છે.

એક અન્ય વ્યક્તિ ગુલાન હઝરતનું કહેવું છે કે, તેઓ મજબૂરીમાં પોતાના એક વર્ષના બાળકને પણ ઊંઘની ગોળી આપે છે. બીજી તરફ ડોક્ટરોનું કહેવું છે કે, ડિપ્રેશનના ઈલાજમાં આ ગોળીઓને દર્દીઓને સુવડાવવા માટે ઉપયોગ કરે છે, તેના નિયમિત ઉપયોગની મંજૂરી નથી આપી શકતા.

ક્યારેક જ આ ગોળીના ઉપયોગને મંજૂરી આપવામાં આવે છે. આનું કારણ એ છે કે વધુ પડતા ઉપયોગથી લિવર ખરાબ થઈ શકે છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow