રાજકોટ આવતી-જતી અમુક ટ્રેન ત્રીજા દિવસે પણ રદ

રાજકોટ આવતી-જતી અમુક ટ્રેન ત્રીજા દિવસે પણ રદ

બિપરજોય’ ચક્રવાતને કારણે રેલવે વ્યવહાર ખોરવાયો છે અને બીજી અનેક ટ્રેન તારીખ 16 જૂને પણ રદ કરવી પડી છે. આજે રાજકોટ આવતી-જતી 12 ટ્રેન સંપૂર્ણ અને 5 ટ્રેન આંશિક રદ કરી છે. ગુજરાતમાં ચક્રવાત ‘બિપરજોય’ને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ ચક્રવાતની સંભાવનાવાળા વિસ્તારોમાં સાવચેતીના પગલાં તરીકે કેટલીક ટ્રેનોને આંશિક રીતે રદ કરવાનો નિર્ણય લીધો છે.

જે ટ્રેન રદ કરવામાં આવી છે તેમાં ટ્રેન નંબર 22957 અમદાવાદ-વેરાવળ, ટ્રેન નંબર 09516 પોરબંદર-કાનાલુસ, ટ્રેન નંબર 09522 વેરાવળ-રાજકોટ, ટ્રેન નંબર 19120 વેરાવળ-અમદાવાદ, ટ્રેન નંબર 19210 ઓખા-ભાવનગર એક્સપ્રેસ, ટ્રેન નંબર 19571 રાજકોટ-પોરબંદર, ટ્રેન નંબર 09596 પોરબંદર– રાજકોટ, ટ્રેન નંબર 09513 રાજકોટ-વેરાવળ સ્પેશિયલ, ટ્રેન નંબર 09514 વેરાવળ- રાજકોટ સ્પેશિયલ, ટ્રેન નંબર 19572 પોરબંદર-રાજકોટ એક્સપ્રેસ, ટ્રેન નંબર 19209 ભાવનગર-ઓખા, ટ્રેન નંબર 09480 ઓખા-રાજકોટ સ્પેશિયલનો સમાવેશ થાય છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow