બદામ કોરી ખાવી જોઈએ કે પલાળીને? એક્સપર્ટ પાસે જાણો તેના સંપૂર્ણ ફાયદા કઈ રીતે મળશે

બદામ કોરી ખાવી જોઈએ કે પલાળીને? એક્સપર્ટ પાસે જાણો તેના સંપૂર્ણ ફાયદા કઈ રીતે મળશે

નાનપણથી જ મોટાભાગના ઘરોમાં માતા પોતાના બાળકોને કાચી બદામ પલાળીને ખવડાવે છે. કારણ કે એવું માનવામાં આવે છે કે કાચી બદામને પલાળીને ખાવાથી મગજ તેજ થાય છે. સાથે જ શરીર મજબૂત થાય છે.

સાથે જ આ શરીરને મજબૂત બનાવે છે. હવે આ વાત કેટલી સાચી છે તેની જાણકારી મેળવવી મુશ્કેલ છે પરંતુ એક્સપર્ટ્સે તેને સાબિત કર્યું છે. જી હાં, કાચી બદામને પલાળીને ખાવી તમારા માટે ફાયદાકારક છે.  

માટે આજે આપણે તેને એક્સપર્ટ્સ અનુસાર જાણીશું. ઘણી વખત ડોક્ટર કે ડાઈટિશિયન પણ ડ્રાય ફ્રૂટ્સને પલાળીને ખાવાની એડવાઈઝ આપે છે. પરંતુ આ હકીકતમાં ફાયદો કરે છે કે ફક્ત અફવાહ છે? આવો આ જાણીએ કે ટ્રાયફ્રૂટ્સને પલાળીને ખાવા જોઈએ કે કાચા....

બદામને પલાળીને ખાવાથી મળે છે આ ફાયદા
ડાયટીશિયનના અનુસાર, બદામ દરેક વ્યક્તિ માટે ફાયદાકારક છે. તેનાથી હેલ્થ એકદમ પરફેક્ટ રહે છે. પરંતુ કાચી બદામ ખાવાની જગ્યા પર તેને પલાળીને ખાવી જોઈએ. હકીકતે બદામને પાણીમાં પલાળીને ખાવાથી તેમાં રહેલા ફાયરિક એસિડનું કન્ટેન્ટ ઓછુ થઈ જાય છે. તેના બદલામાં જો તમે કાચી બદામ ખાવ છો તો તેમાં મળી આવતુ ફાયટિક એસિડ આંતરડામાં એસિડ બનાવવા લાગે છે.

બદામમાં મેગ્નીશિયમ, સેલેનિયમ અને ઝિંક મળી આવે છે. બદામને પાણીમાં પલાળીને ખાવાથી બદામ સારી રીતે પચી જાય છે. તેમાં મળી આવતા ફાયટિક એસિડ પેટમાં સરળતાથી ભળી જાય છે. પાણીમાં પલાળીને ખાવાથી તેમાં મળી આવતા કમ્પાઉન્ડનો અસર ઓછો થઈ જાય છે. પાણીમાં પલાળીને ખાવાથી બદામનો સ્વાદ પણ વધે છે.

Read more

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો

By Gujaratnow