સેક્સને કારણે જીવ બચ્યો! 52 વર્ષની મહિલાએ સંભળાવી પોતાની કહાની

સેક્સને કારણે જીવ બચ્યો! 52 વર્ષની મહિલાએ સંભળાવી પોતાની કહાની

કેન્સર સમયસર ખબર પડતાં મહિલાએ સારવાર શરૂ કરી

એક વૃદ્ધ મહિલાનો દાવો છે કે, તેની સક્રિય સેક્સ લાઈફથી તેનો જીવ બચી ગયો. મહિલાનું કહેવું છે કે પતિએ બ્રેસ્ટમાં થયેલી ગાંઠને ઓળખી કાઢી હતી. જે હકીકતમાં કેન્સર હોવાનું બહાર આવ્યું હતું. સમયસર ખબર પડતાં કેન્સર ફેલાય તે પહેલા જ મહિલાએ સારવાર શરૂ કરી દીધી હતી.

મહિલાએ દાવો કર્યો તેની સેક્સ લાઇફથી તેનો જીવ બચી ગયો.

ઈંગ્લેન્ડના હેમ્પશાયરમાં રહેતી 52 વર્ષીય ટીના ગ્રેને 2 વર્ષ પહેલા મેનોપોઝ થયો હતો, જો કે, તેણે સેક્સ ન બંધ કરવાનો નિર્ણય લીધો હતો. ટીના ગ્રેના પતિ ડેઝ 51 વર્ષના છે. અને બંનેએ પોતાની સેક્સ લાઈફ એક્ટિવ રાખી છે. ટીના કહે છે કે મનોપોઝએ બંનેને પહેલા કરતા વધુ નજીક લાવ્યા. ટીના ગ્રેએ જણાવ્યું કે, એક દિવસ તેને તેના સ્તનમાં કંઈક અસામાન્ય લાગ્યું, તેણે પતિ ડેઝને પુછ્યું કે, તે એક સમાન છે કે, અગલ ડેઝે તરત જ ગાંઠ અંગે શોધી કાઢ્યું હતું. ટીના ગ્રેએ કહ્યું કે, મને તેના પતિના નિર્ણય પર વિશ્વાસ હતો અને હું સીધી ડોકટર પાસે ગઈ. છેવટે, મારા શરીરથી મારા પતિ કરતાં વધું કોણ પરિચિત હશે ?

ટીના હાલ સારવાર હેઠળ છે.

ડેઝે કહ્યું કે, અમે લાંબા સમયથી સાથે છીએ, તેથી હું ટીનાના શરીરને સારી રીતે ઓળખું છું. તપાસ દરમિયાન ટીનાને બંને સ્તનોમાં કેન્સર હોવાનું નિદાન થયું હતું. ડોકટરે જણાવ્યું હતું કે, તેના ડાબા સ્તનમાં એક ગાંઠ છે. અને જમણા સ્તનમાં પણ એક નાની ગાંઠ છે. ટીના હાલ સારવાર હેઠળ છે.

Read more

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow
સિઝનમાં પહેલીવાર નર્મદા ડેમના 10 દરવાજા ખોલાયા

સિઝનમાં પહેલીવાર નર્મદા ડેમના 10 દરવાજા ખોલાયા

મધ્ય પ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડવામાં આવતા ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. જેને પગલે આજે (31

By Gujaratnow