જલ્દી પતાવી લો બૅન્કના કામકાજ: આ તારીખે દેશભરમાં હડતાળ, ATM સેવાઓને પણ થશે અસર

જલ્દી પતાવી લો બૅન્કના કામકાજ: આ તારીખે દેશભરમાં હડતાળ, ATM સેવાઓને પણ થશે અસર

બેકિંગ સેવાની સાથે-સાથે ATM સેવામાં પણ વિક્ષેપ પડશે

19 નવેમ્બરે બેકિંગ સેવાની સાથે-સાથે ATM સેવામાં પણ વિક્ષેપ પડશે. બેંક કર્મચારીઓના હડતાળ પર જવાને પગલે બેંકના કામકાજ પ્રભાવિત રહેશે. મહત્વનુ છે કે 19 નવેમ્બરે બેંક કર્મચારીઓ હડતાળ પર રહેશે. ઑલ ઈન્ડિયા બેંક એમ્પલોય એસોસિએશને એક દિવસની હડતાળની જાહેરાત કરી છે.

આખા દેશમાં બેંક હડતાળ

ઉલ્લેખનીય છે કે બેંક ઑફ બરોડાએ સ્ટોક એક્સચેન્જની પાસે રેગ્યુલેટરી ફાઈલિંગમાં જાણકારી આપી છે કે ઑલ ઈન્ડિયા બેંક એમ્પલૉય એસોસિએશનના જનરલ સેક્રેટરીએ હડતાળ પર જવા માટે ઈન્ડિયન બેંક એસોસિએશનને નોટીસ જાહેર કરી છે. આ નોટીસમાં યુનિયને પોતાની માંગને લઇને 19 નવેમ્બરે હડતાળ કરવાની વાત કહી છે.

બેંક કર્મચારીઓનો શુ પ્લાાન છે

બેંકે એવુ પણ કહ્યું છે કે હડતાળના દિવસે બેંક શાખાઓ અને ઑફિસમાં ઓપરેશન ચાલુ રાખવા માટે યોગ્ય પગલા ઉપાડવામાં આવી રહ્યાં છે. પરંતુ જો હડતાળ પર બેંક કર્મચારી જાય છે તો બેંક શાખાઓ અને ઓફિસનુ કામકાજ પ્રભાવિત થઇ શકે છે. ખરેખર 19 નવેમ્બરે શનિવાર છે અને દર મહિનાના બીજા ચોથા શનિવારે બેંક એમનેમ પણ બંધ રહે છે. પરંતુ આ મહિનાના ત્રીજા શનિવારે પણ હડતાળને કારણે બેંકિંગ સેવાઓ પ્રભાવિત થશે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow