શરીરની આ જગ્યાઓ પર તલ માનવામાં આવે છે ખૂબ જ અશુભ! બરબાદ થઈ જાય છે વ્યક્તિ

શરીરની આ જગ્યાઓ પર તલ માનવામાં આવે છે ખૂબ જ અશુભ! બરબાદ થઈ જાય છે વ્યક્તિ

ઘણી વખત શરીરમાં એવી જગ્યાએ તલ હોય છે. જેના કારણે સુંદરતા વધી જાય છે. આ તલનું એક ઊંડું રહસ્ય છે અને દરેક સ્થાનના તલ તમારા ભાવિ જીવન વિશે કંઈક કહેવા માંગે છે. આવો જાણીએ સ્ત્રી અને પુરૂષના આ શરીર પર રહેલા તલ શું કહે છે.

વધુ મોટો તલ
પુરુષોમાં શરીરની જમણી બાજુના તલ સારા માનવામાં આવે છે અને ડાબી બાજુના તલ નકારાત્મક હોય છે, જ્યારે સ્ત્રીઓમાં તેનાથી વિપરીત હોય છે. એમુક લોકોમાં તલ અથવા મસ્સા ખૂબ જ સૌભાગ્ય લઈને આવે છે. અમુક લોકોમાં તલમાં રોમ નિકળેલા હોય છે તો અમુકના તલમાં રોમ પછીથી નિકળે છે.

જોકે રોમ વાળા તલ અથવા મસા સારા નથી માનવામાં આવતા અને નજીકમાં કોઈ સમસ્યાના સંકેત આપે છે. અંડાકાર તલ લોકોના કરિયરમાં ગ્રોથ કરાવે છે તો ગોળ તલનો મતલબ છે કે વ્યક્તિ સ્વભાવમાં સારો છે. મોટા તલ વાળાના આત્મવિશ્વાસ કમજોર હોય છે.

મસ્તકની જમણી બાજુ તલ
પુરુષોના કપાળની જમણી બાજુ તલ ધરાવતા લોકો તેમના વિષયમાં માસ્ટર પીસ હોય છે. તેમનું મગજ ખૂબ જ ઝડપી હોય છે. જ્યારે માથાની ડાબી બાજુ પર તલ વધુ ખર્ચાળ છે. સ્ત્રીઓમાં વિપરીત હોય છે. પુરૂષોની ડાબી બાજુ તલ તો દાંપત્ય જીવનસુખી અને બન્ને એક બીજાને સજનાર હોવા જોઈએ. જ્યારે ડાબી બાજુ તલ હોય તો સંબંધોમાં તણાવ આવી જાય છે.

જે મહિલાઓની ડાબી પાપણ પર તલ હોય છે તે પોતાના જીવનસાથીની વાતને ગંભીરતાથી સાંભળે છે. સ્ત્રી અથવા પુરૂષોના મસ્તકના મધ્યમાં તલ વાળા કોમળ હૃદયના હોય છે. તેઓ નઃસ્વાર્થ પ્રેમ કરે છે અને ઈશ્વરના જેમ ભક્તિ ભાવ રાખે છે.

Read more

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

જૂનાગઢના માંગરોળ તાલુકામાં બ્રિજનો સ્લેબ ધરાશાયી થયાના 17 દિવસમાં જ રાજકોટમાં નિર્માણાધીન બ્રિજમાં ગાબડું પડ્યું છે. રાજકોટ-જામનગર હાઈવે પર નિ

By Gujaratnow
ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow