સેન્સેક્સ ટૂંક સમયમાં એક લાખ સુધી પહોંચી જશે: નિષ્ણાતો

સેન્સેક્સ ટૂંક સમયમાં એક લાખ સુધી પહોંચી જશે: નિષ્ણાતો

વૈશ્વિક સ્તરે અનિશ્ચિતત્તાના માહોલમા ભારતીય અર્થતંત્ર મજબૂત ગ્રોથ સાધી રહ્યું છે. જેના કારણે વિશ્વના ટોચના દેશોની તુલનાએ ભારતીય ઇક્વિટી માર્કેટમાં વધુ રિટર્ન અને મજબૂત ગ્રોથના કારણે રોકાણકારોનો વિશ્વાસ સંપાદિત થવા લાગ્યો છે રોકાણકારોને જાગૃત કરવા અને રોકાણને વેગ આપવા માટે મહેતા વેલ્થ દ્વારા ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ છઠ્ઠી એડીશનમાં 500 થી વધુ રોકાણકારો જોડાયા હતા. જેમાં ઇન્વેસ્ટમેન્ટ ગુરુ મધુસૂદન કેલાએ ભારપૂર્વક કહ્યુ કે સેન્સેક્સ નિશ્ચિતપણે 100,000 સુધી પહોંચી જશે, તમારે માત્ર ધીરજ રાખવી પડશે અને ભારતની વૃદ્ધિ પર વિશ્વાસ રાખવો પડશે.

આગામી 25 વર્ષોમાં, ભારતીય જીડીપી 30 થી 40 ટ્રિલિયન ડોલરની આસપાસ હશે. ટિપ આવક જનરેશન માટે હોય છે અને પોર્ટફોલિયો મેનેજમેન્ટ સંપત્તિ સર્જન માટે હોય છે. કોન્ફરન્સ એ વાર્ષિક ફ્લેગશિપ ઈવેન્ટ છે જેનું આયોજન મહેતા વેલ્થ દ્વારા ભારતીય અને વૈશ્વિક બજારો વિશે રોકાણકારોને જ્ઞાન આપવા માટે કરવામાં આવી રહ્યું છે તેવો નિર્દેશ મહેતા વેલ્થ લિમિટેડના એમડી અને સીઇઓ કૃણાલ મહેતાએ વ્યક્ત કર્યો હતો.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow