દરેક વખતે સોરી કહી દેવુ હેલ્ધી રિલેશનશિપ માટે યોગ્ય નથી, કપલ જાણીલે આ વાત

દરેક વખતે સોરી કહી દેવુ હેલ્ધી રિલેશનશિપ માટે યોગ્ય નથી, કપલ જાણીલે આ વાત

સૉરીની આશા એક પાર્ટનર સાથે કરાય છે તે ખોટુ છે

બંને તરફથી થતી પહેલ જ સંબંધની મજબૂતીનો આધાર બને છે. પરંતુ ઘણા મામલા એવા હોય છે, જેમાં આ સોરીની આશા ફક્ત એક પાર્ટનર સાથે જ કરવામાં આવે છે. એટલેકે દર વખતે તે સૉરી કહે છે, પછી તેની ભૂલ પણ ના હોય. તેમ છતાં તેણે માફી માંગવી પડે છે. આ એ સમજદાર પાર્ટનર હોય છે, જે તેના સંબંધને સંભાળવાના ભરપૂર પ્રયાસમાં રહે છે, પછી તે ઈચ્છે છે કે વાત ના બગડે તેથી તે જાતે ઝુકી જાય છે.

સૉરી કહેવુ મજબૂરી તો નથી ને?

જ્યારે તમારી કોઈ વાત પર તમારા પાર્ટનર સાથે લડાઈ થાય છે તો અચાનક બધુ સમાપ્ત થતુ દેખાય છે. બંને તરફથી ખૂબ ચર્ચા થાય  છે. ભૂલ ગમે તેની હોય પરંતુ દરેક વખતે તમારે જ સૉરી બોલવુ પડે છે અને તમારુ પાર્ટનર ક્યારેય તમારી પાસે આવીને બાબતો ઉકેલવાનો પ્રયાસ કરતુ નથી. જેનાથી લાગે છે કે તમે એક એવા પાર્ટનર સાથે તેના સંબંધને આગળ વધારી રહ્યાં છો જેના માટે તમારી સાથે હોવુ કોઈ ફરક પડતો નથી. તે તમને ડૉમિનેટ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.

સંબંધમાં પૂર્ણ થઇ જશે તમારી વેલ્યુ

જો તમારી ભૂલ હોય તો સૉરી કહી દેવામાં કોઈ બુરાઈ નથી. બાબતોનો ઉકેલ લાવવો એ એક સારા પાર્ટનરની નિશાની છે. પરંતુ જો તમારા પાર્ટનરની ભૂલ હોય તેમ છતાં તે સૉરી ના કહે અને તમે તેને સૉરી કહો તેથી સંબંધ જળવાઈ રહે. તો સમજી લો કે તમે તેને પોતાની પર હાવી થવાનુ આમંત્રણ આપી રહ્યાં છો. ધીરે-ધીરે તમારા પાર્ટનરને તમારી આદત થઇ જશે અને સંબંધમાં તમારી રિસ્પેક્ટ સતત ઘટતી જશે. તેથી તમારા આત્મસન્માન સાથે ક્યારેય ગરબડ ના કરશો. જે સાચુ છે તેને સાથ આપો. ઝુકવુ ખોટુ નથી. પરંતુ સામેવાળો તમારી ઝુકવાની આદતને પોતાની જીત માને અને હંમેશા તે ઈચ્છે છે તો તે ખોટુ છે.

‌                          ‌‌                          ‌‌                          ‌‌                          ‌‌

‌‌

Read more

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

જૂનાગઢના માંગરોળ તાલુકામાં બ્રિજનો સ્લેબ ધરાશાયી થયાના 17 દિવસમાં જ રાજકોટમાં નિર્માણાધીન બ્રિજમાં ગાબડું પડ્યું છે. રાજકોટ-જામનગર હાઈવે પર નિ

By Gujaratnow
ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow