સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પરીક્ષાની તારીખ જાહેર

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પરીક્ષાની તારીખ જાહેર

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આગામી નવેમ્બર માસથી ફરી પરીક્ષાઓનો દોર શરૂ થશે જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સીટીએ જાહેર કરેલ મુજબ નવેમ્બર મહિનામાં સેમેસ્ટર 1 ના 58 અને સેમેસ્ટર 3 ના 23 કોર્ષની પરીક્ષા લેવાશે. ઉલ્લેખનીય છે કે અગાઉ જાહેર કરેલ કેટલીક પરીક્ષા ટાઈમ ટેબલ કોર્ષ પૂર્ણ ન થવાના કારણે બદલાવી નવેમ્બરમાં લેવા જાહેરાત કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સીટી એ સત્તાવાર કરેલ જાહેરાત મુજબ બી.એ., બી.કોમ., બી.એસસી.,બી.બી.એ..બી.જે.એમ. સી. સહિતની બેચલર ડીગ્રી ઉપરાંત એમ.એ., એમ.કોમ. અને એમ. એસસી. સહિત 58 કોર્ષના સેમેસ્ટર 1 ના વિદ્યાર્થીઓની પરીક્ષા તા.21 નવેમ્બરથી શરૂ થશે. જેમાં એક્ઝામનો સમય સવારે 10.30 થી 1 અને બી.એ., બી.કોમ. બપોરે 2.30 થી 5 વાગ્યા સુધીનો રહેશે. જયારે સેમ.3 માં બી.એ.બી. કોમ.,બી.એસસી., બી.બી.એ., એમ. એ.. એમ.કોમ. સહિતના 23 કોર્ષની એક્ઝામ 9 નવેમ્બરથી શરુ થશે.

Read more

સુરતમાં લોન અને નોકરીના નામે 1200થી વધુ લોકો છેતરાયા

સુરતમાં લોન અને નોકરીના નામે 1200થી વધુ લોકો છેતરાયા

સુરતમાં ચાલતા કોલ સેન્ટરના માધ્યમથી લોન અને નોકરીના નામે લોકોને ખંખેરતી ગેંગનો પર્દાફાશ થયો છે. 15મી નવેમ્બરે સુરતના ડુમસરોડ અને પાલનપુર ્સથિત બે

By Gujaratnow
પરિણીતાએ પતિ અને પુરુષ મિત્રના ત્રાસથી ગળેફાંસો ખાધો

પરિણીતાએ પતિ અને પુરુષ મિત્રના ત્રાસથી ગળેફાંસો ખાધો

રાજકોટના કોઠારીયા રોડ પર શુભ એપાર્ટમેન્ટમાં રહેતા ડોલીબેન અમિતભાઈ આચાર્ય (ઉ.વ.24)એ 15 નવેમ્બરના રોજ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો

By Gujaratnow
પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow