ઋષિ સુનકે ભારતીય વારસાની મદદથી તૂટવાને આરે પહોંચેલી પોતાની પાર્ટીને મજબૂત કરી

ઋષિ સુનકે ભારતીય વારસાની મદદથી તૂટવાને આરે પહોંચેલી પોતાની પાર્ટીને મજબૂત કરી

બ્રિટિશ પ્રધાનમંત્રી ઋષિ સુનક હંમેશા એ વાત પર ભાર મૂકતાં રહ્યા છે કે તેમને ભારતીય વારસા પર ગર્વ છે. તાજેતરમાં, તેમણે માન્ચેસ્ટરમાં આયોજિત શાસક કન્ઝર્વેટિવ પાર્ટીના વાર્ષિક સંમેલનમાં તે ખુલાસો કર્યો કે કેવી રીતે તેમણે બ્રિટનમાં સતત પાછળ રહેતી અને તૂટવા તરફ આગળ વધી રહેલી કન્ઝર્વેટિવ પાર્ટીને એકીકૃત કરવા સાથે મજબૂત કરી અને તેમાં ભારતીય વારસાનાં મૂલ્યોએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી. સંમેલનમાં ભારતીય મૂળની તેમની ગૃહસચિવ સુએલા બ્રેવરમેન પણ હતી, જેમણે સુનકને સમર્થન આપ્યું.

બ્રિટનમાં પહેલી વખત આટલા મોટા મંચ પર મુખ્ય ભૂમિકામાં બે ભારતીય હતા. સુનેકે કહ્યું કે મહત્ત્વાકાંક્ષા એ અમારો વારસો છે. તે અમારા ડીએનએમાં છે અને તે જ મારાં દાદા-દાદીને ભારતથી યુકેમાં લાવ્યાં. પાર્ટીએ પણ તેને અપનાવ્યું અને હવે અમે મજબૂત સ્થિતિમાં છીએ. અમે એકીકરણ પર કામ કર્યું અને પરિવાર, તક અને સમુદાયને મહત્ત્વ આપ્યું.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow