રાજકોટમાં રેવન્યુનું કામ કરતા વકીલો સાયબર ફ્રોડનો શિકાર

રાજકોટમાં રેવન્યુનું કામ કરતા વકીલો સાયબર ફ્રોડનો શિકાર

શહેરમાં રેવન્યુ પ્રેક્ટિસ કરતા અનેક વકીલના ખાતામાંથી ગઠિયા નાણાં ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લીધા હતા. રેવન્યુ બાર એસો. દ્વારા રજિસ્ટ્રાર, પોલીસ કમિશનર સહિતનાઓને આ અંગે રજૂઆત કરી હતી. બેંક ઓફ બરોડામાં એકાઉન્ટ ધરાવતા અને સાયબર ફ્રોડથી રૂ.10 હજાર ગુમાવનાર રેવન્યુ પ્રેક્ટિસ કરતા એડવોકેટ ભાવિનભાઇ મગનભાઇ મારડિયાએ સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં તેમના ઉપરાંત અન્ય 18 વકીલોના બેંક ખાતામાંથી કુલ રૂ.3,12,485ની રકમ ઉપડી ગયાનું ફરિયાદમાં જણાવ્યું છે. સાયબર ફ્રોડનો 35થી વધુ વકીલ ભોગ બન્યા છે.

કોના કેટલા રૂપિયા ગયા

એડવોકેટ હિરેનભાઇ વઘાસિયાના 20 હજાર, આરદીપભાઇ બુસા રૂ.10 હજાર, હિરેન્દ્રભાઇ મકવાણા 9,990, નિલેશભાઇ રાણપરા 19,600, સત્યેન્દ્રભાઇ જૈન રૂ.8,200, પ્રશાંતભાઇ જૈન રૂ.30 હજાર, પ્રશાંત વાઢેર રૂ.9,990, જયપ્રકાશભાઇ ફુલારા રૂ.19,985, હરેશ કુકડિયા રૂ.5100, મયૂરભાઇ ફિચડિયા રૂ.48,440, દીપકભાઇ ભોજાણી રૂ.25 હજાર, ચિરાગભાઇ ચૌહાણ રૂ. 2200, વિપુલભાઇ રામાણી રૂ.18,500, અમિત શિંગાળા રૂ.5 હજાર, અભિષેકભાઇ વેકરિયા રૂ.10 હજાર, કલ્પેશભાઇ વેકરિયા રૂ.29,970, જિગ્નેશભાઇ યાદવ રૂ.9,990 અને અમનભાઇ દોશીના રૂ.19,850 ઉપડી ગયા છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow