ધોરાજીના મુક્તિધામમાં વીજ ભઠ્ઠીની મરામત કામગીરી શરૂ

ધોરાજીના મુક્તિધામમાં વીજ ભઠ્ઠીની મરામત કામગીરી શરૂ

ધોરાજીમાં સ્મશાન ગૃહમાં મૃતદેહોની અંતિમ વિધીમાં લોકોને પડતી હાલાકી દૂર કરવા દિવ્ય ભાસ્કરે અહેવાલો પ્રસિધ્ધ કરતાં તંત્ર સફાળું જાગી ગયું હતું અને સ્મશાનમાં છેલ્લા ઘણા સમયથી બંધ પડેલી વીજ ભઠ્ઠીના રિપેરિંગની કામગીરી આરંભી છે જે નજીકના ભવિષ્યમાં જ પૂર્ણ થઇ જશે તેવો દાવો વહીવટદારે કર્યો છે.

ધોરાજીના સ્મશાન ગૃહમાં ઘણા સમયથી ઈલેટીક સ્મશાન ગૃહ બંધ હતું ત્થા અંતિમ વિધીમાં લીલા મોટા લાકડાંથી ભારે હાલાકી ભોગવવી પડતી હોવાની લોક ફરિયાદ ઉઠતાં સ્થાનિક હિન્દુ સમાજના આગેવાનોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow