ધોરાજીના મુક્તિધામમાં વીજ ભઠ્ઠીની મરામત કામગીરી શરૂ

ધોરાજીના મુક્તિધામમાં વીજ ભઠ્ઠીની મરામત કામગીરી શરૂ

ધોરાજીમાં સ્મશાન ગૃહમાં મૃતદેહોની અંતિમ વિધીમાં લોકોને પડતી હાલાકી દૂર કરવા દિવ્ય ભાસ્કરે અહેવાલો પ્રસિધ્ધ કરતાં તંત્ર સફાળું જાગી ગયું હતું અને સ્મશાનમાં છેલ્લા ઘણા સમયથી બંધ પડેલી વીજ ભઠ્ઠીના રિપેરિંગની કામગીરી આરંભી છે જે નજીકના ભવિષ્યમાં જ પૂર્ણ થઇ જશે તેવો દાવો વહીવટદારે કર્યો છે.

ધોરાજીના સ્મશાન ગૃહમાં ઘણા સમયથી ઈલેટીક સ્મશાન ગૃહ બંધ હતું ત્થા અંતિમ વિધીમાં લીલા મોટા લાકડાંથી ભારે હાલાકી ભોગવવી પડતી હોવાની લોક ફરિયાદ ઉઠતાં સ્થાનિક હિન્દુ સમાજના આગેવાનોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow