ધોરાજીના મુક્તિધામમાં વીજ ભઠ્ઠીની મરામત કામગીરી શરૂ

ધોરાજીના મુક્તિધામમાં વીજ ભઠ્ઠીની મરામત કામગીરી શરૂ

ધોરાજીમાં સ્મશાન ગૃહમાં મૃતદેહોની અંતિમ વિધીમાં લોકોને પડતી હાલાકી દૂર કરવા દિવ્ય ભાસ્કરે અહેવાલો પ્રસિધ્ધ કરતાં તંત્ર સફાળું જાગી ગયું હતું અને સ્મશાનમાં છેલ્લા ઘણા સમયથી બંધ પડેલી વીજ ભઠ્ઠીના રિપેરિંગની કામગીરી આરંભી છે જે નજીકના ભવિષ્યમાં જ પૂર્ણ થઇ જશે તેવો દાવો વહીવટદારે કર્યો છે.

ધોરાજીના સ્મશાન ગૃહમાં ઘણા સમયથી ઈલેટીક સ્મશાન ગૃહ બંધ હતું ત્થા અંતિમ વિધીમાં લીલા મોટા લાકડાંથી ભારે હાલાકી ભોગવવી પડતી હોવાની લોક ફરિયાદ ઉઠતાં સ્થાનિક હિન્દુ સમાજના આગેવાનોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow