રૈયા ગામનું રામજી મંદિર હિંદુ-મુસ્લિમોએ સાથે મળીને નવું બનાવ્યું

રૈયા ગામનું રામજી મંદિર હિંદુ-મુસ્લિમોએ સાથે મળીને નવું બનાવ્યું

રાજકોટ નજીક આવેલું રૈયા ગામનું રામજી મંદિર એકતાનું પ્રતીક બન્યું છે. 1947માં બાંધવામાં આવેલ આ રામજી મંદિરનું આઝાદીના 76 વર્ષ બાદ નવનિર્માણ કરાયું છે.. આ મંદિરના નવનિર્માણમાં, શ્રમદાન અને આર્થિક દાનમાં હિન્દુની સાથે મુ્સ્લિમ બિરાદરોએ પણ સહયોગ આપ્યો છે.

રૈયા ગામનું રામજી મંદિર એકતાનું પ્રતીક બન્યું
મંદિરના નવ નિર્માણ માટે જે પથ્થર વપરાયો છે તે ધ્રાંગધ્રાનો છે. જ્યારે મૂર્તિ માટે ગ્રીસના પથ્થરનો વપરાશ થયો છે. તેમ શાસ્ત્રી ભરતભાઈ રાજ્યગુરૂએ જણાવ્યું છે. આ મંદિરની ખાસિયત અંગે કમિટી મેમ્બર યોગેશભાઈ સાકરિયાએ જણાવ્યું હતું કે, આ રામ મંદિર સવાસો વારમાં ફેલાયેલું છે જેમાં 500 સ્કવેર ફૂટમાં યજ્ઞશાળા ઊભી કરાઇ છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow