નેપાળ-ભારત વચ્ચે ઝડપથી બનશે રામાયણ સર્કિટ

નેપાળ-ભારત વચ્ચે ઝડપથી બનશે રામાયણ સર્કિટ

ભારત અને નેપાળ વચ્ચે પ્રસ્તાવિત રામાયણ સર્કિટનું કામ ઝડપથી કરવામાં આવશે. નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડ અને પીએમ મોદીની મુલાકાત બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. વાતચીત બાદ પીએમ મોદીએ કહ્યું- બંને દેશો વચ્ચે રામાયણ સર્કિટનું કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે.

વડાપ્રધાને કહ્યું- મેં અને પીએમ પ્રચંડે નેપાળ-ભારતની ભાગીદારીને હિટથી સુપરહિટ બનાવવા માટે ઘણા મહત્ત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. આ સિવાય બંને નેતાએ ભારત-નેપાળ વચ્ચેની નેબરહૂડ ફર્સ્ટ પોલિસી અંગે ચર્ચા કરી હતી. આ દરમિયાન હાઇડ્રો પાવર ડેવલપમેન્ટ, એગ્રિકલ્ચર અને કનેક્ટિવિટી જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

નેપાળના પીએમ પ્રચંડે પ્રેસ-કોન્ફરન્સમાં કહ્યું- મેં મોદીજી સાથે સરહદ વિવાદ પર ચર્ચા કરી હતી. હું તેમને દ્વિપક્ષીય વાતચીત દ્વારા આ મામલાનો ઉકેલ લાવવા અપીલ કરું છું. હૈદરાબાદ હાઉસમાં બંને નેતાઓ વચ્ચે યોજાયેલી બેઠકમાં પીએમ પ્રચંડે વડાપ્રધાન મોદીને નેપાળ આવવાનું આમંત્રણ પણ આપ્યું હતું.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow