રાજકોટ ગોકુળિયું બનશે, બુધવારે કાનગોપી રાસ, કૃષ્ણલીલા રજૂ થશે

રાજકોટ ગોકુળિયું બનશે, બુધવારે કાનગોપી રાસ, કૃષ્ણલીલા રજૂ થશે

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જન્માષ્ટમી મહોત્સવ અંતર્ગત વિશેષ ઉજવણી કરવામાં આવશે. જેમાં શોભાયાત્રા, લત્તા સુશોભન સહિતના કાર્યક્રમો યોજાશે. આ વખતે રાજકોટમાં પ્રથમ વાર બુધવારે કાનગોપી રાસ, કૃષ્ણલીલા રજૂ થશે. કુલ 25 કલાકાર આ કાર્યક્રમ રજુ કરશે.

આ રાસમંડળના સંચાલક બટુકભાઈ કોલકીવાળા છે. આ રાસમંડળમાં 25 કલાકારનો કાફલો છે. આ કલાકારો જ્યારે રાસમંડળની પ્રસ્તુતિ કરે છે. ત્યારે સાથે વાદકો દ્વારા વાજિંત્રોની સુરાવલી પણ સાથે રજૂ કરશે. આ રાસ ગોપી મંડળમાં રાધાકૃષ્ણની રાસલીલાની રમઝટ, ઝાંખીલીલા, કૃષ્ણ સુદામા મિલનનો પ્રસંગ, મટકીરાસ રજૂ થશે. બુધવારે 6 સપ્ટેમ્બર 8:30 કલાકે આ કાર્યક્રમ યોજાશે. જન્માષ્ટમીએ શોભાયાત્રાનું પણ આયોજન કરાયું છે. જે શહેરના મુખ્ય માર્ગો પર ફરશે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow