રાજકોટ ગોકુળિયું બનશે, બુધવારે કાનગોપી રાસ, કૃષ્ણલીલા રજૂ થશે

રાજકોટ ગોકુળિયું બનશે, બુધવારે કાનગોપી રાસ, કૃષ્ણલીલા રજૂ થશે

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જન્માષ્ટમી મહોત્સવ અંતર્ગત વિશેષ ઉજવણી કરવામાં આવશે. જેમાં શોભાયાત્રા, લત્તા સુશોભન સહિતના કાર્યક્રમો યોજાશે. આ વખતે રાજકોટમાં પ્રથમ વાર બુધવારે કાનગોપી રાસ, કૃષ્ણલીલા રજૂ થશે. કુલ 25 કલાકાર આ કાર્યક્રમ રજુ કરશે.

આ રાસમંડળના સંચાલક બટુકભાઈ કોલકીવાળા છે. આ રાસમંડળમાં 25 કલાકારનો કાફલો છે. આ કલાકારો જ્યારે રાસમંડળની પ્રસ્તુતિ કરે છે. ત્યારે સાથે વાદકો દ્વારા વાજિંત્રોની સુરાવલી પણ સાથે રજૂ કરશે. આ રાસ ગોપી મંડળમાં રાધાકૃષ્ણની રાસલીલાની રમઝટ, ઝાંખીલીલા, કૃષ્ણ સુદામા મિલનનો પ્રસંગ, મટકીરાસ રજૂ થશે. બુધવારે 6 સપ્ટેમ્બર 8:30 કલાકે આ કાર્યક્રમ યોજાશે. જન્માષ્ટમીએ શોભાયાત્રાનું પણ આયોજન કરાયું છે. જે શહેરના મુખ્ય માર્ગો પર ફરશે.

Read more

ગોંડલમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા યુવકનું કારની ઠોકરે મોત નીપજ્યું, ઘરે જતા સમયે અકસ્માત સર્જાયો હતો

ગોંડલમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા યુવકનું કારની ઠોકરે મોત નીપજ્યું, ઘરે જતા સમયે અકસ્માત સર્જાયો હતો

ભાર્ગવ ગોવિંદભાઈ રાઠોડ (ઉં.વ.21) આજે સવારે 10 વાગ્યા આસપાસ વાહન લઈને જતો હતો ત્યારે સરધાર ગામ પાસે અજાણ્યા ફોરવ્હીલ ચાલકે હડફેટે લેતા મા

By Gujaratnow
રાજકોટની ઓફિસમાં સાઇકો કિલરની જેમ મહિલા પર તૂ઼ટી પડ્યો

રાજકોટની ઓફિસમાં સાઇકો કિલરની જેમ મહિલા પર તૂ઼ટી પડ્યો

રાજકોટના શીતલપાર્ક નજીક ધ સ્પાયર-2 બિલ્ડિંગમાં ઓફિસમાં મહિલાને માર મારતા જૂન, 2025ના CCTV ફૂટેજ સામે આવ્યા છે. મહિલાએ ધંધામાં ધ્યાન આપવાનું કહે

By Gujaratnow
'ધુરંધર'ના ડાયલોગ સામે ગુજરાતના બલોચ સમાજે બાંયો ચઢાવી

'ધુરંધર'ના ડાયલોગ સામે ગુજરાતના બલોચ સમાજે બાંયો ચઢાવી

તાજેતરમાં આદિત્ય ધર નિર્દેશિત રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ 'ધુરંધર'માં સંજય દત્ત દ્વારા બોલાયેલા એક ડાયલોગને લઈને જૂનાગઢમાં વસતા બલો

By Gujaratnow