ઓડિશા દુર્ઘટનામાં અજાણ્યા લોકો સામે રેલવે પોલીસે ફરિયાદ નોંધી

ઓડિશા દુર્ઘટનામાં અજાણ્યા લોકો સામે રેલવે પોલીસે ફરિયાદ નોંધી

ઓડિશાના બાલાસોરમાં થયેલા ટ્રિપલ ટ્રેન અકસ્માતમાં માનવીય ભૂલ કે ટેકનિકલ ખામી નહીં પણ કંઈક બીજું જ હોઈ શકે છે. એટલે કે આ દુર્ઘટના કોઈ કાવતરું હોઈ શકે છે. આ મામલાની તપાસ સીબીઆઈને સોંપવા પાછળનું કારણ આ જ હોવાનું કહેવાય છે. સામાન્ય રીતે ટ્રેન દુર્ઘટનાની તપાસ રેલવે સુરક્ષા કમિશનર કરે છે. આ તપાસ પણ રેલવે સુરક્ષા કમિશનર જ કરી રહ્યા છે.

એક રેલવે અધિકારીના મતે, સુરક્ષા કમિશનરની તપાસમાં પણ માનવીય ભૂલ કે તોડફોડ વગેરેની તપાસ થાય છે. આ ઘટનામાં કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન મુખ્ય લાઈનથી ડાયવર્ટ થઈને લૂપ લાઈનમાં જવાથી ત્યાં પહેલેથી જ ઊભેલી માલગાડી સાથે ટકરાવાથી થઈ. બાદમાં કોરોમંડલના ડબા બીજી લાઈન એટલે કે પાટા પર જઈને પડ્યા. આ દુર્ઘટનાનું કારણ શું હતું અને તેનાથી કેવી રીતે બચી શકાતું હતું તે તપાસ રેલવે સુરક્ષા કમિશનર કરશે.

Read more

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો

By Gujaratnow