ઓડિશા દુર્ઘટનામાં અજાણ્યા લોકો સામે રેલવે પોલીસે ફરિયાદ નોંધી

ઓડિશા દુર્ઘટનામાં અજાણ્યા લોકો સામે રેલવે પોલીસે ફરિયાદ નોંધી

ઓડિશાના બાલાસોરમાં થયેલા ટ્રિપલ ટ્રેન અકસ્માતમાં માનવીય ભૂલ કે ટેકનિકલ ખામી નહીં પણ કંઈક બીજું જ હોઈ શકે છે. એટલે કે આ દુર્ઘટના કોઈ કાવતરું હોઈ શકે છે. આ મામલાની તપાસ સીબીઆઈને સોંપવા પાછળનું કારણ આ જ હોવાનું કહેવાય છે. સામાન્ય રીતે ટ્રેન દુર્ઘટનાની તપાસ રેલવે સુરક્ષા કમિશનર કરે છે. આ તપાસ પણ રેલવે સુરક્ષા કમિશનર જ કરી રહ્યા છે.

એક રેલવે અધિકારીના મતે, સુરક્ષા કમિશનરની તપાસમાં પણ માનવીય ભૂલ કે તોડફોડ વગેરેની તપાસ થાય છે. આ ઘટનામાં કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન મુખ્ય લાઈનથી ડાયવર્ટ થઈને લૂપ લાઈનમાં જવાથી ત્યાં પહેલેથી જ ઊભેલી માલગાડી સાથે ટકરાવાથી થઈ. બાદમાં કોરોમંડલના ડબા બીજી લાઈન એટલે કે પાટા પર જઈને પડ્યા. આ દુર્ઘટનાનું કારણ શું હતું અને તેનાથી કેવી રીતે બચી શકાતું હતું તે તપાસ રેલવે સુરક્ષા કમિશનર કરશે.

Read more

આણંદપરમાં પતિએ પત્નીને રહેંસી નાખી, ધર્મની બહેનના ઝઘડામાં વચ્ચે પડેલા ભાઈને રહેંસી નખાયો

આણંદપરમાં પતિએ પત્નીને રહેંસી નાખી, ધર્મની બહેનના ઝઘડામાં વચ્ચે પડેલા ભાઈને રહેંસી નખાયો

એક સમયનું શાંત અને સલામત રાજકોટ આજે રક્તરંજીત બની બની ગયું છે. રાજકોટ શહેર અને જિલ્લામાં મળી ચાર દિવસમાં પાંચ હત્યાના બનાવ સામે આવ્યા છે. જેમાં ગઈકાલે

By Gujaratnow
પાટીદાર પરિવારનો પ્રોપર્ટી વિવાદ: એક્ટ્રેસ ક્રિસ્ટીનાએ પિતાનો ઓડિયો રિલીઝ કર્યો

પાટીદાર પરિવારનો પ્રોપર્ટી વિવાદ: એક્ટ્રેસ ક્રિસ્ટીનાએ પિતાનો ઓડિયો રિલીઝ કર્યો

રાજકોટમાં પાટીદાર પરિવારની મિલકતનો વિવાદ વધુ ગરમાયો છે, અભિનેત્રી ક્રિસ્ટીના પટેલે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ કરીને પોતાના મોટા

By Gujaratnow
માજી સૈનિકો-પોલીસ વચ્ચે ઉગ્ર ઘર્ષણ

માજી સૈનિકો-પોલીસ વચ્ચે ઉગ્ર ઘર્ષણ

ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે છેલ્લા નવ દિવસથી સરકારી ભરતીમાં બેઠક અનામત મામલે માજી સૈનિકો ધરણાં કરી રહ્યાં છે. માજી સૈનિકોની માગ છે કે તેમની બે

By Gujaratnow