રાજકોટમાં આજથી 50મા દુર્ગા મહોત્સવનો પ્રારંભ

રાજકોટમાં આજથી 50મા દુર્ગા મહોત્સવનો પ્રારંભ

બંગાળી એસોસિએશન રાજકોટ આયોજિત 50મા દુર્ગા મહોત્સવનો આજથી પ્રારંભ થશે. આ વખતે બંગાળના બ્રાહ્મણો પૂજા કરવા માટે આવશે. તેમજ કોલકાતાની આબેહૂબ પ્રતિકૃતિ ઊભી કરવામાં આવી છે. મૂર્તિ બંગાળના કારીગરોએ બનાવી છે. સવાર- સાંજ પૂજા, અર્ચના તેમજ ભોગનું આયોજન કરવામાં આવ્યું છે.

આ અંગે વધુ માહિતી આપતા બંગાળી એસોસિએશન રાજકોટના પ્રમુખ દિલીપ સરકારે જણાવ્યું હતું કે, દુર્ગા મહોત્સવ દરમિયાન બંગાળી પરિવાર 30 સપ્ટેમ્બરથી 04 ઓક્ટોબર સુધી સાંસ્કૃતિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. મહોત્સવ નિમિત્તે મુખ્ય અતિથિ પદે રામકૃષ્ણ આશ્રમ રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજ ઉપસ્થિત રહેશે. મહાષષ્ઠીના શુભ અવસરે રાત્રે 8 કલાકે મા દુર્ગાના આગમનની વિધિ કરવમાં આવશે. મહોત્સવ દરમિયાન 8.30 કલાકે પૂજા શરૂ થશે જે અંદાજિત બે કલાક સુધી ચાલશે અને ત્યારબાદ ભોગ યોજાશે.

Read more

ટ્રમ્પનો આદેશ - અમેરિકાનો ધ્વજ સળગાવનારને જેલ થશે

ટ્રમ્પનો આદેશ - અમેરિકાનો ધ્વજ સળગાવનારને જેલ થશે

સોમવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે બે એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા. પહેલા ઓર્ડરમાં, પૈસા જમા કરાવ્યા વિના આરોપીઓને મુક્ત કરવાની

By Gujaratnow
બાંગ્લાદેશે કહ્યું- પાકિસ્તાન 1971ના નરસંહારની માફી માગે

બાંગ્લાદેશે કહ્યું- પાકિસ્તાન 1971ના નરસંહારની માફી માગે

બાંગ્લાદેશે પાકિસ્તાનને 1971ના નરસંહાર માટે માફી માગવા કહ્યું છે. હકીકતમાં પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન અને વિદેશ પ્રધાન મોહમ્મદ ઇશાક ડારે

By Gujaratnow
રેખા ઝુનઝુનવાલા પર ઇનસાઇડર ટ્રેડિંગનો આરોપ

રેખા ઝુનઝુનવાલા પર ઇનસાઇડર ટ્રેડિંગનો આરોપ

રેખા ઝુનઝુનવાલા પર ઇનસાઇડર ટ્રેડિંગનો આરોપ છે. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાએ આ આરોપો લગાવ્યા છે. આ આરોપો એટલા માટે લગાવવામાં આવી રહ્યા

By Gujaratnow