પુતિને કહ્યું- ભારત ભાગ્યશાળી, તેમની પાસે મોદી છે

પુતિને કહ્યું- ભારત ભાગ્યશાળી, તેમની પાસે મોદી છે

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પીએમ મોદીની પ્રશંસા કરતા કહ્યું કે ભારત ભાગ્યશાળી છે કે તેમને PM તરીકે મોદી મળ્યા છે. તેઓ કોઈના દબાણમાં ઝૂકતા નથી. તેમણે મોસ્કોમાં આજતક સાથેના ઈન્ટરવ્યૂમાં આ નિવેદન આપ્યું હતું.

પુતિને ભારતને એક મહાન શક્તિ ગણાવી અને કહ્યું કે ભારતની પ્રગતિ ઘણા દેશોને ખૂંચી રહી છે. તેમણે પીએમ મોદીના નેતૃત્વ, ભારત-રશિયા સંબંધો, વૈશ્વિક રાજકારણ અને યુએસ નીતિઓ વિશે ખુલ્લેઆમ વાત કરી.

જ્યારે પુતિનને પૂછવામાં આવ્યું કે શું યુએસ ટેરિફ લાદીને ભારત પર રાજકીય દબાણ લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, ત્યારે પુતિને સ્પષ્ટપણે કહ્યું કે ભારત પોતાની સ્વતંત્ર નીતિનું પાલન કરે છે.

અમેરિકા પર કટાક્ષ કરતા પુતિને કહ્યું કે વોશિંગ્ટન પોતે અમારી પાસેથી પરમાણુ ઊર્જા ખરીદે છે અને પછી જ્ઞાન આપવાનો પ્રયાસ કરે છે. અમેરિકા રશિયા પાસેથી તેલ ખરીદવા માટે ભારત પર દોષારોપણ કરવાનો પ્રયાસ કરે છે. આ એક સ્પષ્ટ બેવડું ધોરણ છે, જે વિશ્વના મુખ્ય અર્થતંત્રો હવે સમજી રહ્યા છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow