પુષ્ય નક્ષત્ર : ખરીદી સાથે જ જરૂરિયાતમંદ લોકોને દાન કરવાનું ભૂલશો નહીં

પુષ્ય નક્ષત્ર : ખરીદી સાથે જ જરૂરિયાતમંદ લોકોને દાન કરવાનું ભૂલશો નહીં

મંગળવાર, 18 ઓક્ટોબરે પુષ્ય નક્ષત્ર છે. મોટાભાગે તેને ખરીદીનો શુભ યોગ પણ કહેવામાં આવે છે, પરંતુ તે પૂજા-પાઠ અને દાન-પુણ્ય માટે પણ ખૂબ જ શુભ યોગ છે. આ દિવસે કરવામાં આવતા ધર્મ-કર્મથી અક્ષય પુણ્ય મળે છે અને ભક્તોના પૂજાપાઠ જલ્દી સફળ થાય છે.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે પુષ્ય નક્ષત્રમાં ઘર માટે જરૂરી સામાન સોના-ચાંદીના ઘરેણાં, વાહન, કપડાં, જમીન-સંપત્તિ વગેરે ખરીદવાની પરંપરા છે. માન્યતા છે કે આ દિવસે ખરીદવામાં આવતી વસ્તુઓ ઘર-પરિવાર માટે શુભ રહે છે અને લાંબા સમય સુધી ખરાબ થતી નથી. ખરીદી સાથે જ આ દિવસે થોડી ખાસ વસ્તુઓનું દાન પણ કરવું જોઈએ.

Read more

સૌરાષ્ટ્રના પ્રખ્યાત સળગતી ઈંઢોણીના રાસની તૈયારી શરૂ

સૌરાષ્ટ્રના પ્રખ્યાત સળગતી ઈંઢોણીના રાસની તૈયારી શરૂ

ગુજરાતના સૌથી લાંબા તહેવાર નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ખેલૈયાઓએ અત્યારથી જ ગરબાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તો બીજી તરફ સૌરાષ્

By Gujaratnow
મસ્કને પછાડી ઓરેકલના કો-ફાઉન્ડર લેરી એલિસન વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ

મસ્કને પછાડી ઓરેકલના કો-ફાઉન્ડર લેરી એલિસન વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ

ઓરેકલના કો-ફાઉન્ડર લેરી એલિસન હવે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. કંપનીના શેરમાં એક જ દિવસમાં 41% થી વધુના ઉછાળાને કારણે, તેમની કુલ સંપત્તિમા

By Gujaratnow