રાજકોટમાં કાલે પંપ સંચાલકો પેટ્રોલ-ડીઝલની ખરીદી નહીં કરે

રાજકોટમાં કાલે પંપ સંચાલકો પેટ્રોલ-ડીઝલની ખરીદી નહીં કરે

ગુજરાત રાજ્યના પેટ્રોલિયમ ડીલર્સ સંચાલકો શુક્રવારે પેટ્રોલ-ડીઝલની ખરીદી નહીં કરે. માગણીનો સ્વીકાર નહિ થતા તેમણે નો પર્ચેઝ અભિયાન હાથ ધર્યું છે. આ અંગે રાજકોટ પેટ્રોલ-ડીઝલ ડીલર્સ એસો.ના પ્રમુખ ગોપાલભાઈ ચુડાસમાના જણાવ્યાનુસાર 6 વર્ષથી ડીલર માર્જિનમાં વધારો કરાયો નથી. સીએનજીનું ડીલર માર્જિન છેલ્લા 17 માસથી મળ્યું નથી. તેમજ બ્રાન્ડેડ પેટ્રોલ-ડીઝલ ફરજિયાત વેચવા દબાણ કરવામાં આવે છે. જેની સામે ડીલરોએ વિરોધ નોંધાવ્યો છે. ડીલરો શુક્રવારે ખરીદી નહીં કરે, પરંતુ વેચાણ ચાલુ રહેશે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow