રાજકોટમાં કાલે પંપ સંચાલકો પેટ્રોલ-ડીઝલની ખરીદી નહીં કરે

રાજકોટમાં કાલે પંપ સંચાલકો પેટ્રોલ-ડીઝલની ખરીદી નહીં કરે

ગુજરાત રાજ્યના પેટ્રોલિયમ ડીલર્સ સંચાલકો શુક્રવારે પેટ્રોલ-ડીઝલની ખરીદી નહીં કરે. માગણીનો સ્વીકાર નહિ થતા તેમણે નો પર્ચેઝ અભિયાન હાથ ધર્યું છે. આ અંગે રાજકોટ પેટ્રોલ-ડીઝલ ડીલર્સ એસો.ના પ્રમુખ ગોપાલભાઈ ચુડાસમાના જણાવ્યાનુસાર 6 વર્ષથી ડીલર માર્જિનમાં વધારો કરાયો નથી. સીએનજીનું ડીલર માર્જિન છેલ્લા 17 માસથી મળ્યું નથી. તેમજ બ્રાન્ડેડ પેટ્રોલ-ડીઝલ ફરજિયાત વેચવા દબાણ કરવામાં આવે છે. જેની સામે ડીલરોએ વિરોધ નોંધાવ્યો છે. ડીલરો શુક્રવારે ખરીદી નહીં કરે, પરંતુ વેચાણ ચાલુ રહેશે.

Read more

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો

By Gujaratnow