Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
🪙 Business

ટોચની-50 કંપનીઓના પ્રોફિટ માર્જિનમાં 22%નો વધારો થઈ શકે

Gujaratnow1 min read
ટોચની-50 કંપનીઓના પ્રોફિટ માર્જિનમાં 22%નો વધારો થઈ શકે

એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં નિફ્ટી-50 ઇન્ડેક્સ (અદાણી એન્ટરપ્રાઇઝિસ સિવાય)માં સમાવિષ્ટ કંપનીઓનો કુલ નફો 22.4% વધીને રૂ.1.71 લાખ કરોડ સુધી પહોંચી શકે છે. એપ્રિલ-જૂન 2022માં આ કંપનીઓએ કુલ રૂ.1.4 લાખ કરોડનો નફો કર્યો હતો. આ વર્ષે જાન્યુઆરી-માર્ચમાં પણ તેઓએ 1.68 લાખ કરોડ રૂપિયાનો નફો કર્યો હતો.બ્રોકરેજ હાઉસના જણાવ્યા અનુસાર, બેન્કો, ઓટો ઉત્પાદકો અને ઓઇલ અને ગેસ સેક્ટરની કંપનીઓની આગેવાની હેઠળની નિફ્ટી 50 કંપનીઓની એકંદર કમાણી વધવાની ધારણા છે, જ્યારે અન્ય સેક્ટરમાં અર્નિંગ ગ્રોથ ધીમી રહી શકે છે. અદાણી એન્ટરપ્રાઇઝની કમાણીનો અંદાજ ઉપલબ્ધ નથી.

જૂન ક્વાર્ટરમાં કોર્પોરેટ નફામાં વધારો મુખ્યત્વે માર્જિન વિસ્તરણને કારણે થશે અને વેચાણ અને કમાણીમાં વૃદ્ધિને કારણે નહીં. બ્રોકરેજ હાઉસના જણાવ્યા અનુસાર, બેન્કો, ઓટો ઉત્પાદકો અને ઓઇલ અને ગેસ સેક્ટરની કંપનીઓની આગેવાની હેઠળની નિફ્ટી 50 કંપનીઓની એકંદર કમાણી વધવાની ધારણા છે, અન્ય કેટલાક ટ્રેડરોના મતે આ ક્વાર્ટર કંપનીઓ માટે જો અને તો જેવી સ્થિતીનું રહેશે. નફાના માર્જિન પર અસર પડે તો નવાઇ નહિં.

Gujaratnow1 min read

Related News