પોપના ઇસ્ટર સંદેશમાં રશિયા-યુક્રેન યુદ્ધનો ઉલ્લેખ

પોપના ઇસ્ટર સંદેશમાં રશિયા-યુક્રેન યુદ્ધનો ઉલ્લેખ

ઈસ્ટરના અવસર પર આપવામાં આવેલા સંદેશમાં ખ્રિસ્તીઓના સૌથી મહાન ધર્મગુરુ પોપ ફ્રાન્સિસે રશિયા અને યુક્રેનના લોકો માટે પ્રાર્થના કરવાની અપીલ કરી છે. પોપે પોતાના સંદેશમાં શરણાર્થીઓને આશરો આપનારા દેશોની પણ પ્રશંસા કરી હતી.

ઈસ્ટર પર આપવામાં આવેલા સંદેશમાં પોપે વિશ્વમાં લડાઈ રહેલા તમામ યુદ્ધોને ખતમ કરવાની અપીલ કરી હતી. વ્હીલચેર પરથી આપેલા ભાષણમાં, પોપે કહ્યું: "યુક્રેનના લોકોને તેમનો શાંતિનો માર્ગ હાંસલ કરવા મદદ કરો અને રશિયાના લોકો માટે પ્રાર્થના કરો.

સીરિયા-તુર્કી ભૂકંપમાં જીવ ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી
પોપે કહ્યું, હું એવા લોકો માટે પ્રાર્થના કરું છું જેમણે યુદ્ધમાં પોતાના લોકોને ગુમાવ્યા છે, હું આશા રાખું છું કે યુદ્ધ કેદીઓ જલ્દીથી તેમના પરિવારને ઘરે પાછા ફરવા સક્ષમ બને. ગુમાવેલા લોકો અને તેમના પરિવારોને શાંતિની કામના કરું છું.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow